‘જીવમાત્ર દયાને પાત્ર છે.’ આવા કરુણામય વ્યવહારમાંથી મહાજન વ્યક્તિત્વનો વિકાસ થયો. ઈસુએ પહાડ પરનાં વક્તવ્યમાં અન્ય પ્રત્યેની કરુણાથી જ પરમ પિતા રીઝે...
વોટ્સએપ પર પોલિસ પ્રશાસનનો નમ્ર સંદેશ વાંચ્યો. “શિક્ષક દયા બતાવી શકે છે, પણ પોલીસ નહીં!” માતાપિતાને સાવધાન કરતો સંદેશ સાચે જ શિક્ષકો...
ભારત સરકાર અને સુજ્ઞ ગુણીજન જ્ઞાનીજનો વારંવાર બળાપો વ્યક્ત કરતા હોય છે કે દેશમાંથી સતત “બ્રેઈન ડ્રેઈન” થઈ રહ્યું છે અર્થાત બુદ્ધિજીવીઓનું...
દેશ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. દરેક પ્રકારની ક્રાંતિની વાતો કરીએ જેવી કે સામાજીક, ધાર્મિક, રાજકીય, ઔધોગિક, સહકારી, શૈક્ષિણક. દરેક ક્ષેત્રમાં ક્રાંતિનાં...
કૂતરા હિંદુઓને ગમે છે, કારણ પાંડવો જ્યારે હિમાલયમાં ઓગળવા ગયેલા ત્યારે એક કૂતરો સાથે આવ્યો! કૂતરો સ્વર્ગે સિધાવ્યો કે નહીં તે અંગે...
જેની ઘણી રાહ જોવાતી હતી તે શાંતિ માટેના આ વર્ષના નોબેલ પુરસ્કારની શુક્રવારે જાહેરાત થઇ હતી અને આ પ્રતિષ્ઠિત ઇનામ વેનેઝુએલાના વિપક્ષી...
ખિસ્સું એટલે માનવીનું અનિવાર્ય અંગ..! ખાનદાની માપવાનું ‘મની-મીટર…!’ ખિસ્સુંને કાપડનો ટુકડો માનવાની ભૂલ કરવી નહિ. ખિસ્સું આપણો અજવાસ છે, અંધકાર છે. મહત્ત્વાકાંક્ષા,...
કર્ણાટકના આમરાજનગર જિલ્લાના મુખ્ય મથકથી 6 કિ.મિ. દૂર હરદાનહલ્લી ગામમાં 500 વર્ષ જૂનું વેણુ ગોપાલ સ્વામીનું મંદિર હતું. ગામના લોકોએ આ મંદિરને...
બે વિરોધાભાસી ઘટનાઓ ફિલ્મજગતમાં જોવાઈ છે, તેના મોખરાના કસબીઓનાં લગ્નજીવનની વિસંગતતા જોવા મળે છે. ઐશ્વર્યારાય અને અભિષેક બચ્ચનના ઘરસંસારની વિશાળ ફલક પર...
તાજેતરમાં સુરતના કોસાડ વિસ્તારમાંથી 1.20 કરોડનું ‘‘નકલી ઘી’’ પકડાયું! જે આબેહૂબ અસલી ઘી જેવી સુગંધ અને રંગ ધરાવતું હતું! પણ એમાં દૂધની...