કોકિલાવન, મથુરામાં કોસીકલા નજીક આવેલું છે, ત્યાં પ્રસિદ્ધ શનિ મંદિર છે, જ્યાં માત્ર દર્શન કરવાથી જ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે....
દિવસ બાદ પાવન ચૈત્ર માસ પ્રારંભ થશે. ચૈત્ર માસ એટલે સુદ એકમથી અમાસ સુધી માત્ર હિન્દુ ધર્મના જ નહિ, વિવિધ ધર્મોના અનેક...
આપણા ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષાઓ શાંતિથી, સુખરૂપ અને એ માટે બોર્ડ દ્વારા વિશેષ સાવચેતીના પગલાઓ લેવામાં...
મોદીએ સત્તા પર ચાલુ રહેવા જાતજાતના અને ભાતભાતના તઘલખી નિર્ણયો લેવા માંડયા. તેણે જનતાની આવકો વધે, શિક્ષણ વધે, સ્વાસ્થ્ય વધે, જનતાની બુધ્ધિશકિત...
વર્લ્ડ ફુડ પ્રોગામ મુજબ હાલ વિશ્વના 82 દેશોના 34.5 કરોડ લોકો ભીષણ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વિકસીત...
ભુતકાળમાં જાપાન પર પરમાણું બોમ્બ ફેકવામાં આવ્યો હતો અને આથી બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનનો પરાજય થયો હતો. છતાં પણ પોતાની સંકલ્પ શક્તિ...
અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’નો વડો છે. વારિસ પંજાબ દે નો ગુજરાતીમાં અર્થ થાય છે પંજાબનો વારસદાર. આ સંસ્થાની સ્થાપના પંજાબી અભિનેતા...
હાલ પંજાબની ખાલીસ્તાન ચળવળ અંગે દેશભરમાં ચર્ચા અને ચિંતા છે. ‘ગુજરાતમિત્ર’ના તંત્રી લેખમાં અને લે. સમકિત શાહના ‘ટુ ધ પોઇન્ટ’ વિભાગમાં આ...
આધુનિક યુગમાં ફેશનની બોલબાલા છે. વસ્ત્રો અને આભૂષણોમાં પણ રોજબરોજ નવી ફેશન આવે છે. ફિલ્મી કલાકરોની ફેશન તરત જ અમલમાં આવે છે....
એક સંત હતા. તેમની ખ્યાતિ ચારેકોર ફેલાયેલી હતી.તેમની પાસે અનેક શિષ્યો જ્ઞાન મેળવવા આવતાં પણ સંત બધાનો શિષ્ય તરીકે સ્વીકાર કરતા નહિ....