માર્ચ ૨૦૨૦ માં કોરોનાના કારણે ભારતમાં લોકડાઉન આવ્યું. પણ વર્ષ ૨૦૧૯ માં તો શિક્ષણ ચાલ્યુ હતું. વિદ્યાર્થીઓ ભણ્યા હતા. અને તેમને મેરીટ...
ચીન સાથે લડાખમાંથી દળો પાછા ખેંચવા અંગે કેટલાક સપ્તાહો પહેલા લશ્કરી કમાન્ડર સ્તરની મંત્રણાઓ થઇ ત્યારે એવું લાગતું હતું કે હવે ચીન...
જીવન જરૂરીયાતની મોટા ભાગની વસ્તુઓમાં મોંઘવારીએ દેશમાં માઝા મુકેલ છે એમાય આજે કોરોના દરદીઓ માટે ઉપકારક રેમડેસીવર ઇંજેકશનની તંગી, તબીબી સારવાર મોંઘી...
કોરોનાની પહેલી લહેર અને પછી બીજી લહેરનો કહેર તથા ત્રીજી લહેરની આગાહી ,તેમાં વળી અતિ તાકાતથી ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ સર્જેલો વિનાશ, ઈઝરાઈલ...
આઝાદ ભારતમાં ઠગ-ઘુતારાઓએ સ્વતંત્રતાની પરિભાષા બદલી છે-એ સ્પષ્ટ થયું છે, કેમકે ઠગોએ મિલાવટ માટેની સ્વતંત્રતા મેળવી લીધી છે. પ્રશ્ન એ છે કે...
કોરોનાની રસી લીધા પછી ભારતના વિવિધ ભાગોમાંથી લોહીમાં ગાંઠો થવાના હેવાલો આવી રહ્યા છે ત્યારે નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેન્ચ વિજ્ઞાની લ્યુક મોન્ટેગ્નિયરે...
ગયા માર્ચ મહિનામાં કોરોનાએ ગુજરાતમાં દસ્તક આપી ત્યારથી લઇને આજદીન સુધી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારમાં નિર્ણય શક્તિનો સદંતર અભાવ જોવા મળી રહ્યો...
આ માસના પૂર્વાર્ધમાં આયુષ મંત્રાલયે કોરોનાની કટોકટીમાં રોગ પ્રતિકારક શકિત કઇ રીતે વધારવી તે અંગે સવિસ્તર સલાહ-સૂચનો આપ્યાં. મંત્રાલયે ખાસ ભલામણ કરતાં...
ફ્રેન્કફર્ટ સ્કૂલ ઑફ ફાઇનાન્સના અધ્યયનમાં જણાવ્યું છે કે, જો લોકડાઉન નહીં લાદવામાં આવે તો મૃત્યુદર વધે છે, કામ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો...
સ્વામી રામકૃષ્ણ પરમહંસ કાળી માતાના પરમ ભક્ત હતા અને મહાજ્ઞાની અને મહાન સંત હતા.એક દિવસ તેમની પાસે એક યુવાન આવ્યો. તે બોલ્યો,...