આઝાદ ભારતમાં ઠગ-ઘુતારાઓએ સ્વતંત્રતાની પરિભાષા બદલી છે-એ સ્પષ્ટ થયું છે, કેમકે ઠગોએ મિલાવટ માટેની સ્વતંત્રતા મેળવી લીધી છે. પ્રશ્ન એ છે કે...
કોરોનાની રસી લીધા પછી ભારતના વિવિધ ભાગોમાંથી લોહીમાં ગાંઠો થવાના હેવાલો આવી રહ્યા છે ત્યારે નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેન્ચ વિજ્ઞાની લ્યુક મોન્ટેગ્નિયરે...
ગયા માર્ચ મહિનામાં કોરોનાએ ગુજરાતમાં દસ્તક આપી ત્યારથી લઇને આજદીન સુધી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારમાં નિર્ણય શક્તિનો સદંતર અભાવ જોવા મળી રહ્યો...
આ માસના પૂર્વાર્ધમાં આયુષ મંત્રાલયે કોરોનાની કટોકટીમાં રોગ પ્રતિકારક શકિત કઇ રીતે વધારવી તે અંગે સવિસ્તર સલાહ-સૂચનો આપ્યાં. મંત્રાલયે ખાસ ભલામણ કરતાં...
ફ્રેન્કફર્ટ સ્કૂલ ઑફ ફાઇનાન્સના અધ્યયનમાં જણાવ્યું છે કે, જો લોકડાઉન નહીં લાદવામાં આવે તો મૃત્યુદર વધે છે, કામ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો...
સ્વામી રામકૃષ્ણ પરમહંસ કાળી માતાના પરમ ભક્ત હતા અને મહાજ્ઞાની અને મહાન સંત હતા.એક દિવસ તેમની પાસે એક યુવાન આવ્યો. તે બોલ્યો,...
જીઓ તો ઐસે જીઓ જૈસે કી સબ તુમ્હારા હૈ મરો તો ઐસે મરો કી તુમ્હારા કુછ ભી નહીં. આ બે પંકિત આપણને...
કોવિડ-19 કોરોના, કાળ બનીને સમસ્ત પ્રજાને મૃત્યુની ખાઇમાં લઇ જઇ રહ્યો છે. પ્રમાણિક, આત્મિય વૈજ્ઞાનિકો ફરજ બજાવી રસી બનાવે છે અને દર્દીઓને...
કોરોના સંક્રમણકાળ અને ત્યારબાદના પરિવર્તીત કાળ દરમ્યાન સતત બદલાતા જતા ન્યૂ નોર્મલ સાથે આપણે સૌ કોઇએ કદમ મિલાવવા જરૂરી છે. નહીંતર બચવાનાં...
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાન દરેક ધર્મ, કોમ, સંપ્રદાયના લોકોને જ્ઞાતિના બાધ આપ્યા સિવાય તમામ પ્રકારના ધંધા રોજગાર કરવાની બંધારણમાં જોગવાઇ કરી...