શિયાળો આવે એટલે શાળા કોલેજોમાં વિવિધ પ્રવૃત્તિઓની મોસમ જામે. શિક્ષણ સાથે આ પ્રવૃત્તિઓ જરૂરી પણ છે. નાના પ્રવાસ ,રમત ગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,...
દક્ષિણ આફ્રિકાના સ્વતંત્રતા સેનાની નેલ્સન મંડેલા વર્ષો સુધી કારાવાસમાં રહ્યા અને કારાવાસમાંથી છૂટ્યા બાદ તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા.રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે દેશનો...
મનમોહન સિંહ કહેતા કે ઈતિહાસ એમને ન્યાય આપશે. ન્યાયોચિત ગુણવાન કરવા માટે એમના સંપૂર્ણ વ્યક્તિત્વ અને એમની માનસિકતાનાં લેખાંજોખાં કરવાં જરૂરી છે....
૨૦ જાન્યુઆરીના રોજ અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળશે. આ પ્રસંગને વિશેષ યાદગાર બનાવવા માટે ટ્રમ્પે કેટલાક વિશિષ્ટ મહાનુભાવોને નિમંત્ર્યા...
એક દિવસ એક લાઈફ લિવિંગનો સેમીનાર હતો અને વિષય હતો સફળતા.જીવનમાં સફળતા બધાને જ મેળવવી હોય છે અને બધાને જ સફળ થવું...
૨૦૨૫ની શરૂઆત થાય એની પૂર્વ સંધ્યાએ એક સારી ઘટના બની. મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેનસિંહે મણિપુરની જનતાની માફી માગી અને કહ્યું કે, છેલ્લા...
થોડા દિવસ પહેલાં સુરતના એક વેપારીએ ધંધામાં નુકસાન થવાની હતાશામાં આવેશમાં આવીને પોતાના સગા દીકરાની અને પત્નીની હત્યા કરી નાખી હતી. પોતાના...
એક દિવસ એક સંત પાસે એક વેપારી આવ્યો અને સંતના પગ પકડી કહેવા લાગ્યો, ‘બાપજી,આપ તો મહાજ્ઞાની છો. મારે જીવનમાં ભરપૂર સુખ...
ભારતમાં એવી કઈ વ્યક્તિ છે જેની સહી નાણાંમંત્રી તરીકે એક રૂપિયાની નોટ પર પણ છે અને રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે બે રૂપિયા...
૨૦૨૪ના વર્ષે વિદાય લેતાં લેતાં દેશના કેટલાક અદકેરા મહાનુભાવોએ પણ દુનિયામાંથી વિદાય લીધી. ઝાકીર હુસેન, શ્યામ બેનેગલ, ઓમ પ્રકાશ ચૌટાલા અને છેલ્લે...