મૃત્યુ પ્રત્યેક મનુષ્યની નિયતિ છે, પણ તે કયા સમયે અને કયા સ્વરૂપે આવી પહોંચશે એની જાણ હોતી નથી, એટલે તેનો ડર લાગતો...
એક તો એ કે અમેરિકામાં પ્રમુખ નિવૃત્ત થાય કે પહેલી મુદત પછી પરાજીત થાય તો એ પછી એ ખાનગી જીવન જીવે છે...
અમેરિકામાં તા. 8મી નવેમ્બરે મધ્ય સત્ર ચૂંટણી થઇ. આ ચૂંટણી કોંગ્રેસ તરીકે ઓળખાતી અમેરિકાની સંસદ માટે હતી. જો બાઇડેન અમેરિકાના પ્રમુખ બન્યા...
વરાહ પુરાણમાં મુનિઓને વિચરતાં વૃક્ષો કહ્યા છે અને વૃક્ષોને સ્થિર ઊભેલા મુનિ તરીકે જાગ્યાં છે -“રોપતિ વૃક્ષાન યાતિ ઘરમાં તિમ્ I”તેમ કહી...
માણસવાળી ફેકલ્ટીમાં જ સૌને સારા દિવસ જાય, એવું નથી. ઋતુઓને પણ જાય. આજકાલ શિયાળાને સારા દિવસ જઈ રહ્યા છે. જે માણસનું નામ...
‘સેવા’દ્વારા સ્વાશ્રયી મહિલાઓને મદદરૂપ થનારાં સ્વ. ઈલાબેન પાઠક હવે હૃદયસ્થ છે. તેમણે સમાજસેવાનો ભેખ લીધો. ખરા અર્થમાં કોઈને મદદરૂપ કેવી રીતે થવાય...
જી-ટવેન્ટી એ વિશ્વના આર્થિક રીતે સંપન્ન વીસ દેશોનું ગ્રુપ અથવા સમૂહ છે. આ વીસના સમૂહમાં ઓગણીસ દેશો ઉપરાંત એક યુરોપીઅન યુનિયનનો સમાવેશ...
ભારતમાં ૩૦ માર્ચ ૨૦૨૦ પછી પહેલી વાર કોરોનાથી એક પણ મોત ન થયું હોય એવો દિવસ નોંધાયો. આખી દુનિયામાં જ્યારે કોવિડ સમાપ્તિ...
ભારતમાં (India) રાજનીતિ (Politics) અને તેને માટે રાજયશાસ્ત્ર હતું ને રાજનીતિ શીખવા રાજયશાસ્ત્ર ભણાવવામાં આવતું. હજુયે ભણાવાય છે, પણ તે ભણનારાની સંખ્યા...
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેંટિકે ભારતના પ્રાથમિક શિક્ષણને અનુકૂળ રીતે ઢાળવા વર્ષ ૧૮૩૫માં થોમસ મેકોલેને રણનીતિ તૈયાર કરવા નિમંત્રણ...