વિદ્યાર્થીઓની આત્મહત્યાથી ન્યાયાલયો પણ વ્યથિત છે. આમ તો ભારતમાં દર ત્રીજા દિવસે જુદા જુદા કારણોસર આત્મહત્યાના સમાચાર આવ્યા કરે છે. પણ એમાય...
ના..ના…તમે બરાબર વાંચ્યું છે..! માણસના નહિ, મચ્છરના જ આત્માની શાંતિ માટે લખ્યું છે. મચ્છર હોય કે જિરાફ, હરણ હોય કે હિપોપોટેમસ, ભગવાને...
ભારતીય રિઝર્વ બૅન્કની મોનિટરી પૉલિસી કમિટી (MPC) દર ત્રણ મહિને મળે છે અને ભારતીય અર્થવ્યવસ્થાના પ્રવર્તમાન પ્રવાહો, તેને કારણે ઊભી થતી તકો...
બાળકોને પોતાનું સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ હોય છે. બાળકને બધું જ પોતાની જાતે કરવું છે. જાતે કામ કરીને બાળક પોતે સ્વાવલંબી છે...
વાંસળીની વાત નીકળે કે વાંસળીની તાન કાને અથડાય, તરત રાધે- કૃષ્ણના ટાવર પકડાવા માંડે. કાન તો ઠીક, આખું શરીર ગોકુળિયું બની જાય....
ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ ડૉ. સોનલ પંડ્યાએ રક્ષાબંધન નિમિત્તે એક વિચાર વહેતો મૂક્યો અને તે એ કે ભાઈ બહેનનું રક્ષણ કરે...
રસ્તામાં ચાલતા અલમસ્ત હાથીને જોઈને દેડકો પોતાનું પેટ ફુલાવે તેમ ભારતના વિકસતા અર્થતંત્રને જોઈને બળી રહેલું પાકિસ્તાન ભારત સામે પોતાનું પેટ ફુલાવી...
મહાત્મા ગાંધીને ચાર પુત્રો હતા. તેઓ તેમના બે મોટાં બાળકો, હરિલાલ અને મણિલાલને ખૂબ પરેશાન કરતા હતા અને ત્રીજા પુત્ર, જેનું નામ...
આઝાદી આવી ત્યાર પછીનો સમય દેશભક્તિ તેમજ આઝાદીના આનંદ અને ઉત્સાહથી રંગાયેલો સમય હતો. ૧૯૫૧ અને ૧૯૬૧ના બે દાયકાના આ કાળખંડમાં સમાજવાદ,...
વીસમી સદી અમેરિકાની હતી તો એકવીસમી સદી એશિયાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાણતાં કે અજાણતાં અમેરિકાને ખાડામાં ધકેલી રહ્યા છે, જેને...