ભારત એક એવો દેશ છે, જ્યાં આપણા પૂર્વજોએ હજારો વર્ષોથી ‘संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्’ એટલે કે ‘આપણે સહુ એકસાથે ચાલીએ;...
સમલૈંગિક લગ્નને કાયદેસરનું સ્વરૂપ આપવાની માંગ કરતી ઐતિહાસિક સંખ્યામાં અરજીઓની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. તા. 18મી એપ્રિલે ભારતના ચીફ જસ્ટિસ...
ભારત-પાકિસ્તાનના ભાગલા થયા તેને કારણે હિન્દુ સંસ્કૃતિનાં કેટલાંક મહત્ત્વનાં કેન્દ્રો પાકિસ્તાનમાં ચાલ્યા ગયાં હતાં, જેમાં હિંગળાજ માતાના મૂળ સ્થાનકની જેમ કાશ્મીરમાં આવેલી...
ઋષિમંતોએ આમ તો સતયુગ-ત્રેતાયુગ-દ્રાપરયુગ- અને કળિયુગ એમ ચાર જ યુગની જાણકારી આપેલી છે. પણ ફૂલફટાક બનીને પાંચમો યુગ તેઓની હયાતી બાદ હમણાં...
શિક્ષણ, વિદ્યા, કેળવણી આ બધું જ માનવ જીવન ઘડતર માટે છે. ઉન્નતિ માટે છે. માણસને જીવનનો માર્ગ બતાવવા માટે છે. નહી કે...
ગયા વર્ષે યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો ત્યારે ખબર પડી કે વિશ્વગુરુનાં સંતાનો યુક્રેનમાં ભણવા જાય છે અને એ પણ મોટી સંખ્યામાં....
આ મહિનાના પૂર્વાર્ધમાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો સામનો કરી રહેલા રાજકીય પક્ષોમાં ત્રણ ડઝન સ્વયંસેવક સંગઠનોએ ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો. આ ‘સિવિલ સોસાયટી...
અમેરિકાએ નવાનવા રંગ ધારણ કરવાનું ચાલુ રાખ્યું છે. પેન્ટાગોન પેપર લીક દ્વારા ગયા સપ્તાહે જે સમાચાર લીક થયા છે તે અંગે કેટલીક...
ગુજરાતમાં કુલ ખેડૂત કેટલા? લગભગ પચાસ લાખ! હવે આમાં સીમાંત ખેડૂત 20 લાખ, 17 લાખ નાના ખેડૂત અને 11 લાખ સામાન્ય એટલે...
આપણા બહુમતવાદી રાજકારણને જવા માટે બે દિશા છે. મેં ઘણા વખતથી વિચાર્યું છે કે તેનો આખરી મુકામ કયાં છે પણ તેની વાત...