દીવો મંદિરમાં ભલે કરો પણ દિલમાં નહીં કરો ત્યાં સુધી જીવનમાં અંધારું રહેશે. વર્તમાન સમયમાં માનવીનું તન મોટું અને મન સાંકડું થઇ...
સંજોગો અનુકૂળ હોય, બધી જ સુવિધાઓ મળતી હોય, કોઇ પણ અવરોધ ન હોય ત્યારે તો સહુ કોઇ વિકાસ કરે. પરંતુ એમાં માનવીની...
તાજેતરમાં સમાચાર આવ્યા કે ભારતના પ્રથમ નાગરિક સન્માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ રાષ્ટ્રપતિ બન્યા પછી રેલવે ટ્રેનમાં મુસાફરી કરી પોતાના વતન ગયા. ઉતરતાં...
વડાપ્રધાન વારંવાર રસીકરણની ઝડપ વધારવા પર ભાર મૂકે છે. ગુજરાતમાં તો રસી કેમ્પ શરૂ કરવાની મંજૂરી અપાઇ છે પણ રસીના ડોઝ પૂરતા...
રાષ્ટ્રીય મુસ્લિમ મંચના એક કાર્યક્રમમાં ડો. ખ્વાજા ઇફિતખાર અહમદ દ્વારા લખવામાં આવેલા પુસ્તક ધી મિટિન્ગસ ઓફ માઈન્ડસના વિમોચન પ્રસંગે આરએસએસના વડા શ્રી...
વર્ષો અગાઉ સ્વામી વિવેકાનંદે કહેલું સત્ય આપણે ન ભૂલીએ, ‘ખ્રિસ્તીઓ ઘણા સારા, પણ ખ્રિસ્તીકરણ આપણને ન જ ખપે.’ આઝાદી બાદ પણ ઘણાં...
રવિવારની મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના બે નવયુવાન સાથે ફોન પર વાત કરી હતી. વેક્સિન બાબતે અહીં ઘરેઘર અફવાઓના...
બળાત્કાર એક વૈશ્વિક સમસ્યા છે. એનો અત્યાર સુધી કોઇ સચોટ ઉપાય મળતો નથી. ભૂતકાળમાં સંખ્યાબંધ લેખો આ વિષય પર લખાયેલા છે. સ્ત્રીઓ...
વિશ્વના બધા જ દેશોમાં કોરોનાને નાથવા અત્યારે એક જ કામ ચાલે છે અને એ છે વેકિસનનું. આટલા મોટા દેશમાં આટલી અબજ વસ્તી...
માનવ સભ્ય સમાજમાં સારા સંસ્કારો સાથે જીવન ગુજારવા લાગ્યો ત્યારે પુરુષ અને મહિલાના સંયુકત અને જવાબદારીભર્યા સંસાર માટે લગ્નપ્રથા કાયમ થઇ. એક...