જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજોને સરકારી નોકરીથી અને ભારતના પાસપોર્ટથી વંચિત રાખવાનો નિર્ણય લેવાયો. સારી વાત છે. હકીકત એ છે કે આ પથ્થરબાજો દેશદ્રોહી અને...
કોરોના કાળમાં લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. ધૈર્ય ગુમાવી ચૂક્યા છે લોકો. વાદ ઓછો કરે છે અને વિવાદ વધુ કરે છે. રાજકારણમાં...
આજે પચાસ વર્ષથી દેશમાં સમાન નાગરિક ધારો કાયદા સ્વરૂપે હોવો જોઇએ તેની ચર્ચા અનેક વિદ્વાનો દ્વારા થતી રહી છે. પરંતુ એ કાયદાનું...
ગુજરાતી ભાષાની વાચિક અને લેખિત અભિવ્યક્તિમાં કહેવતોનો ઉપયોગ છૂટથી થાય છે. જેનાથી વાત વધુ સુંદર, સચોટ અને અસરકારક બને છે. વાતને વધુ...
હાલમાં ટોક્યો ઓલિમ્પિક ચાલી રહેલ છે. ભારતનો ઓલિમ્પિકમાં મેડલ માટેનો દુકાળ યથાવત્ છે. જો કે ભારત માટે ઓલિમ્પિક, કોમનવેલ્થ કે પછી કોઈ...
કહેવાય છે કે અનેક દેહો ધારણ કર્યા પછી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. મનુષ્ય દેહ ધારણ કર્યા પછી પણ પૂર્વ જન્મનાં લક્ષણો...
દિલ હચમચાવી નાંખનારી , હૃદયદ્રાવક તાજેતરમાં જ બનેલ સ્ટોરીએ વાચકોની આંખમાંથી અશ્રુ સરી પડ્યા છે. ગુજરાત હાઇકોર્ટનાં ઇતિહાસમાં પ્રથમ વખત જ હોસ્પિતાલમાં...
‘સત્સંગ પૂર્તિ’માં સાધુ જ્ઞાનાનંદજી ભગવત ગીતાના શ્લોક દ્વારા ઘણું જીવનલક્ષી જ્ઞાન પ્રદાન કરે છે. તા. 26 જુલાઇના સાતત્યપૂર્ણ અભ્યાસ લેખમાં ગીતા 6/44નો...
માણસને અભિમાન ઘણા પ્રકારનું આવે. કોઇને રૂપનું, કોઇને ગુણનું, કોઇને ધર્મનું, કોઇને ભકિતનું, કોઇને ધનનું, કોઇને તાકાતનું, કોઇને સત્તાનું. આવું અભિમાન, મહિલા...
મહાભારતનો એક સૌથી કરુણ અને માનવજાત માટે શરમજનક પ્રસંગ બન્યો હતો. પાંડવો કૌરવો સામે શકુનિના કપટથી જુગારમાં બધું જ હારી ગયા. આખરે...