કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ખાસ કરીને લોકટોળાં ભેગાં થાય એવા તહેવારો સંયમથી ઉજવવાની ચર્ચા વિચારણા ચાલે છે તે સારી વાત છે....
સુરત અવનવી વાગીઓ માટે ખૂબ પ્રખ્યાત છે. સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવામાં કાશીના મરણ વિશે તો કશું સ્પષ્ટ ન કહી શકાય,...
બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગર બેરોકટોક ચાલતી ઈસ્તપતાલો, એન્ટી કરપ્શન હ્યુમન રાઈટસ કમિશન-એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ-પોલીસ-પ્રેસ જેવા પાટિયા કે સ્ટિકર કાર પર...
1935માં સમાજવાદી વિચારધારાનો ઉદય થયો ત્યારે કોંગ્રેસમાં નેતાઓ જેવા કે જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, જવાહરલાલ નહેરૂ જેવાઓ હતા. આઝાદી બાદ જયપ્રકાશ-રામ...
જીવનશૈલી એટલે આપણે જે અનુસાર આપણું જીવન જીવીએ છીએ તે પધ્ધતિ. અર્થાત્ આપણા વિચારો, બોલચાલ, ઊઠવું–બેસવું, વ્યવહાર, ખાણી-પીણી, પહેરવેશ, રહેણી-કરણી વગેરેનું સંયુકત...
દર વર્ષની જેમ સુરત મહાનગરપાલિકાએ સરકારની વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો કાઢી આપવાનો કાર્યક્રમ ઝોન વાઇઝ રાખેલ હતો. જે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ આયોજનના...
“બ્યુટીફીકેશનને બદલે બની ગયા ગરીબોના બસેરા” એ હેડીંગ હેઠળ પ્રગટ થયેલી તસવીર અત્યંત હૃદયદ્રાવક છે. દેશની જનતાની આર્થિક સ્થિતિ પર આ તસ્વીરનું...
હાઈપાવરલૂપ ટેકનિક ટ્રાંસપોર્ટેશનની આધૂનિકતમ ટેકનિક છે. કહે છે કે આનાથી વિમાનથી પણ તેજ ગતિથી ટ્રેન દોડશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2040 સુધીમાં...
તા. ૩૧ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૭ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સ્મીમેર, મસ્કતી, નવી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જ...
બેન્કો ડૂબવાના કારણે મુશ્કેલીમાં મૂકાઇ જતાં લાખો સામાન્ય થાપણદારોને હવે કોઇ બેન્ક ડૂબી જતાં મોરેટોરીયમ હેઠળ માત્ર ૯૦ દિવસમાં રૂપિયા પાંચ લાખ...