પ્રત્યેક સંબંધ દ્વારા માનવી લાગણી, હૂંફ અને માનવતા જેવા સંબંધોનો આગ્રહ સેવતો હોય છે જે બંને પક્ષે આવકાર્ય હોય. પરંતુ વર્તમાન સમયમાં...
તા.4-9-25ના ગુ.મિ.માં વિદ્વાન લેખક ડો. જયનારાયણ વ્યાસનો વિશ્વ આદિવાસી દિવસ વિશેનો લેખ સત્ય હકીકત બતાવનારો, દેશ અને દુનિયામાં આદિવાસીનો ઝંડો લઇને ચાલનારા...
વિજ્ઞાનના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં જેમનો પ્રજનન દર ત્રણથી નીચે હોય છે તે ધીરે ધીરે લુપ્ત થઇ જાય છે. તબીબો પણ કહે છે...
અસ્સલ સુરત શહેરના નવાપુરા, હરિપુરા, મહિધરપુરા, રામપુરા, સલાબતપુરા સહિત આ શહેરના અન્ય વિસ્તારનાં લોકો બાપદાદા જમાનાથી સુરતના પ્રાચીન અંબાજી મંદિરના પરમ ભકત...
આપના લોકપ્રિય સમાચારપત્રના આ ચર્ચાપત્રના વિભાગમાં સામાન્ય જનતાને રોજબરોજના જીવનમાં અનુભવાતી મુશ્કેલીઓને યોગ્ય પ્રસિદ્ધિ આપવામાં આવે છે અને તેની ધારી અસર પણ...
એક શાળાના મોટા વિદ્યાર્થીઓ શાળાના મકાન પાસે હાથમાં કોદાળી, પાવડા લઈ કામ કરી રહ્યા હતા. કોઈ લોકલ ચેનલના પત્રકાર કેમેરા સાથે ત્યાં...
આપણે રોજે રોજ સવારે નાસ્તાથી લઇ રાતના જમવા સુધી, અનેક વિવિધ વાનગીઓ આપણી માતા, બહેન અને પત્ની બનાવી આપે છે. હાલમાં આપણી...
દેશના રાજકારણમાં આરોપોનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે અને કમનસીબે લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. એક સમયે ઇલેક્ટ્રોનિક વોટિંગ...
નવરાત્રીમાં માતાજીના ગરબા ગાવામાં આવે છે. પહેલાના સમયમાં માત્ર મહિલાઓ દ્વારા ગરબા કરવામાં આવતા હતા. બહેનો માઇક વગર માતાજીની ગરબા ગાતાં હતાં....
મહાવીરે કહ્યું, ‘સદ્ધ પરમ દુલ્લાહ’ મતલબ, ધર્મના સાર પર શ્રદ્ધા અત્યંત દુર્લભ છે. જ્યારે પણ આપણી શ્રદ્ધા ડગમગી છે, ત્યારે જીવનમાં વિવિધ...