જેને ઈશ્વરમાં શ્રધ્ધા ન હોય પણ માનવમાં શ્રધ્ધા હોય તે નાસ્તિક ન કહેવાય. જેને સત્ય, અહિંસા, પ્રેમ, કરુણામાં શ્રધ્ધા હોય તેવો માણસ...
2021 ના એક જ વર્ષમાં રોડ એક્સિડન્ટસને કારણે 1,55,622 લોકો મર્યાં. એના લીધે દેશની અર્થવ્યવસ્થાને 3096 અબજ રૂપિયાનું પારાવાર નુકસાન થયું હતું....
દેશમાં જે રીતે નુકશાનકારક મતોના તુષ્ટિકરણો કોંગ્રેસ સહિતના સેક્યુલર પક્ષોએ દેશની આઝાદી બાદ ચલાવેલા તેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપકારક વિકાસવાદ અને...
વિશ્વવ્યાપી મુસ્લિમ સમાજ વખતોવખત તેને સ્પર્શતી બાબતો માટે અવાજ ઉઠાવે છે, દેખાવો કરે છે, માગણીઓ કરે છે, ઝુંબેશ ચલાવે છે. દુર્ભાગ્યે બર્માના...
રાજસ્થાનની એક નિશાળમાં દલિત બાળક આચાર્યની માટલીને અડકવા બદલ તેનું ખૂન કર્યાના સમાચાર પ્રગટ થયા. હિન્દુ સમાજ રૂઢિવાદી સમાજ છે. દલિતોને વસ્તી-ગણતરીના...
સુરત શહેર અને જિલ્લામાં બનેલા ગંભીર ગુનાઓના ઉપરાછાપરી બનાવોએ ગુજરાતના ગૃહવિભાગની કામગીરી ઉપર પ્રશ્નાર્થ લગાવી દીધો છે. પી. કે. બંસલ, જે. એસ....
જેવી રીતે મોસમ પોતાનો રૂખ બદલી રહી છે તેમ પ્રવર્તમાન સરકાર સામે પ્રજા સામી ચૂંટણીએ દેખાવો કરી રહી છે. એવું લાગે છે...
૧૯૭૨ નો જીવ ૨૦૧૭ માં જાગ્યો. વિકસિત સુરતની સૂરત જોવા એ ભાગ્યો;માટલાને બદલે મીનેરલ વોટર મળ્યું,ટાંગાને બદલે ઉબેરનું સરનામું મળ્યું. જોવી હતી...
કુદરતના ક્રમ મુજબ આપણે ત્યાં 21 મી સપ્ટેમ્બરે એક ખગોળીય ઘટના બને છે. આપણો પ્રદેશ કર્કવૃત્ત એટલે કે 23.5 ડીગ્રી ઉત્તર અક્ષાંશ...
થોડા દિવસ પહેલાંના એક દૈનિકમાં હ્રદયદ્રાવક સમાચાર વાંચવા મળ્યા કે પોન્ડીચેરીના કરાઇકાલ ગામના એક કુટુંબની હોંશિયાર છોકરી જે આઠમા ધોરણમાં ભણતી હતી...