ફરીદા ખાતુન ઇસ્લામિક સ્કોલર છે અને સેન્ટર ફોર પીસ એન્ડ સ્પિરિટ્યુએલટીના ચેર પર્સન છે. એમણે કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાને, કે શૈક્ષણિક સંસ્થાઓમાં...
દેશના આઝાદીને ૭૦ વર્ષથી વધુ સમય વીતી ગયો છે.આઝાદીની પહેલી સરકારથી લઈને આજ સુધીની સરકાર ગરીબી હટાવવાના ઠાલાં વચનો સિવાય બીજું નકકર...
ભારતીય જનતા પાર્ટીના અડવાણી-મોદી અમિત શાહ જેવા નેતાઓને ધાર્મિક વિવાદો ઊભા કરીને હિંદુ પ્રજાને ઉલ્લુ બનાવી સત્તાની ખુરશીમાં ચઢી જવાનો આસાન રસ્તો...
દેશની વસતિ આજે કૂદકે ને ભૂસકે વધી રહી છે, વસતિ વધારો એ મહાસમસ્યા છે, ૧૯૭૫-૭૬ માં જયારે દેશના પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધી...
આ દેશમાં જેટલા પણ રાજનેતા થયા એ સૌને કોટી કોટી વંદન છે.એક સામાન્ય માણસ પોતાના જીવનને માત્ર પોતાની અને પોતાના પરિવારના સભ્યોની...
મોંઘવારીની ચિંતા આમલોક માટે ચિતા સજાવનારી હોવાથી એમની અડધી રાત્રે ઊંઘ ઉડી જાય છે. ડબલાં – ડૂબલી ઉઘરાવનારા, લારી-ફેરી કરનારા, પગરિક્ષા ચલાવનારા,...
હાલમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ” કાશ્મીર ફાઇલ્સ “ચર્ચામાં છે .શરૂથી અંત સુધી જકડી રાખે એવી આ ફિલ્મ દરેકે જોવી રહી. “કાશ્મીર ફાઇલ્સ” ના...
ફરી પાછી પરીક્ષાની મોસમ પૂરબહારમાં ખીલી છે અને ખૂબ જ નાના ભૂલકાઓ રીક્ષામાં બેસીને પરીક્ષા આપવા જતા હોય છે. શાળાની પરીક્ષામાં બધા...
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડોની સંખ્યા સતત ઘટી રહી છે. ખુદ શિક્ષણ વિભાગ દ્વારા ગૃહમાં રજૂ કરવામાં અાવેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૧૫ માં...
ભારતીય સંસ્કૃતિમાં પુરાણોનું અગત્યનું સ્થાન ધરાવે છે. કથાકારો ભાગવત સપ્તાહ (પુરાણો) શિવપુરાણ કથા ગરુડ પુરાણમાં ગરુડને ધર્મયોધ્ધા તરીકે વર્ણવે છે. પ્રાચીન કાળમાં...