સુરત મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે મેડમ શાલિની અગ્રવાલે ચાર્જ સંભાવ્યા બાદ દિવાળીના દિવસો દરમ્યાન રીંગરોડ પર આવેલ રસ્તા વચ્ચે પરના મંદિર-દરગાહનું...
કોરોના કાળથી જેની બહુ ઉપાડે રેડિયો પર વારંવાર જાહેરાત થાય છે, એવી મુંબઈ સ્થિત વિવિધ ભારતીને ગ્રહણ લાગી ગયુ છે. એની લોકપ્રિયતામાં...
સુરત જિલ્લાના યુવા ભાઇ બહેનો રમતગમત ખેલ કૂદની પ્રવૃત્તિઓમાં અગ્રેસર બને તેવા શુભ ઇરાદા સાથે યુવાનોને પ્રેરિત કરવા ગ્રામ્ય સ્તરે રમતગમત વિકસે...
સંયુકત રાષ્ટ્ર (યુ.એન.) ખાતેના આપણા દેશના સ્થાયી દૂત ટી.એન. તિરુમૂર્તિએ તાજેતરમાં જણાવે છે કે આતંકવાદ વિરુધ્ધની વૈશ્વિક રણનીતિ સિલેકટીવ છે. તેમણે યુ.એન.ને...
આપણા દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણા દેશને કોંગ્રેસમુકત કરવો છે. શું કામ? કારણ તેમને ખબર છે કે આખા દેશમાં માત્ર...
ગુજરાતી મા કેહવત છે કે “પાણી પેહલા પાળ બાંધવી “અનુભવે જણાય કે તેમ કેટલાક કિસ્સાઓમાં થતુ નથી. હવે તાજેતરમા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી...
કોર્ટ-કચેરીમાં કાયદાના રખેવાળ એટલે વકીલ જેને અંગ્રેજીમાં એડવોકેટ કહેવાય છે. વકીલાત તેમનું પ્રોફેશન હોવાથી કોઇ કેસમાં અરજદારના (વાદી)ના વકીલ હોય તો કોઇ...
ધર્મવાદ, જાતિવાદ, ઉચ્ચનીચતા, વર્ણવાદ, વ્યકિતવાદનું મૂળ કારણ કોઇ પ્રસિધ્ધ વ્યકિત પોતાના વકતવ્યમાં કે લખાણમાં કોઇના દોષોનું વર્ણન કરે છે. તેમાં ધર્મ-પ્રમુખને કે...
હાલમાં રેલવેએ ખમતીધર વર્ગ માટે અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરી છે, જે બીના આવકારદાયક છે. પરંતુ વંદે ભારત ટ્રેનને...
કહેવાય છે કે મનુષ્ય કપડાં વિહીન આવે છે. જન્મ બાદ તેને પહેલું કપડું પહેરાવવામાં આવે છે. તેને ઝભલું કહે છે. મનુષ્ય મૃત્યુ...