ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્થ સ્કોર્પિયન ક્લાસ સબમરિન આઈએનએસ કરંજને બુધવારે નેવીમાં સામેલ કરવામાં આવી હતી. આ સબમરિન દરિયાની સપાટીથી ઉપર અથવા નીચેના...
ખેડૂત સંગઠનોએ બુધવારે 26 માર્ચે ભારત બંધનું એલાન કર્યું હતું. કારણ કે, તે દિવસે કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની...
ચીન અને ભારત વચ્ચે સરહદે તંગદીલી સર્જાયા પછી બીસીસીઆઇ દ્વારા સ્પોન્સશિપ ડીલ સસ્પેન્ડ કરી દેવાયાના એક વર્ષ પછી ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વિવોની...
સુરત: (Surat) ગુરુવારે મહાશિવરાત્રિની રજા પછી એક દિવસ બેન્ક ઉઘડ્યા બાદ 16મી માર્ચ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઈ જશે. 13 અને 14 માર્ચના...
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઇ, 2021 થી સંપૂર્ણ મોંઘવારી ભથ્થું આપવામાં...
નવી દિલ્હી, ભાજપ અને શિવસેનાએ બુધવારે લોકસભામાં મહારાષ્ટ્રમાં મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન અને મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ જેવી મહત્વપૂર્ણ માળખાકીય પહેલ અંગે એક બીજા...
વોશિંગ્ટન, ભારત અને ચીન વચ્ચે ગત વર્ષથી ચાલી રહેલા સરહદી સંઘર્ષ દરમિયાન અમેરિકાએ ભારતની મદદ કરી હતી. પેન્ટાગોનના ટોચના કમાન્ડર અધિકારીએ સાંસદોને...
હરિયાણા વિધાનસભામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની આગેવાની હેઠળની ભાજપ-જેજેપી ગઠબંધન સરકારે વિશ્વાસ મત મેળવ્યો છે. બુધવારે ભાજપ-જેજેપી ગઠબંધન સરકારની વિરુદ્ધ મુખ્ય વિરોધી...
ઉત્તરાખંડમાં ભાજપે પોતાનો મુખ્યમંત્રી બદલી નાખ્યો છે. પાર્ટીએ હવે ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ તીરથસિંહ રાવતે મુખ્યમંત્રી પદનાં શપથ લીધાં છે. રસપ્રદ વાત એ...
કિરીટ પરમારે ( kirit parmar) બુધવારે અમદાવાદના ( ahemdabad) નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમની સાદગીની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ...