ભારતમાં રસીકરણ માટે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોવિડ-૧૯ વિરોધી રસી કોવિશિલ્ડની રસીકરણ પછીની આડઅસરોની સઘન સમીક્ષા હાથ ધરવાનો...
દેશમાં વાર્ષિક 56 દિવસીય અમરનાથ યાત્રા 28મી જૂનથી તમામ કોરોના પ્રોટોકોલ સાથે શરૂ થશે તેમજ પરંપરા મુજબ રક્ષાબંધનના તહેવારના દિવસે (28 ઓગસ્ટે)...
ભારતમાં શનિવારે કોરોનાના નવા 24,882 કેસ નોંધાયા હતા. જે આ વર્ષના સૌથી વધુ દૈનિક કેસ છે. આ સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા...
DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરનારા લોકો માટે કડક માર્ગદર્શિકા જારી કરી છે. ડીજીસીએએ પોતાની નવી સૂચનાઓમાં...
દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) ના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને ( M K STALIN) શનિવારે તમિળનાડુ વિધાનસભાની ચૂંટણીઓ માટે પાર્ટીનું ઘોષણા પત્ર ( MENIFESTO)...
નવી દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દી એક્સપ્રેસના કોચમાં આગ ભભૂકી ઉઠી હતી. લોકો પાઇલટ્સ અને ગાર્ડ્સે સંવેદનશીલતાથી કંસારો રેલ્વે સ્ટેશન પર ટ્રેન...
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને વાજપેયી સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહા પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્વે ટીએમસીમાં જોડાયા છે. યશવંત...
એવું કહેવામાં આવે છે કે સ્ત્રી (WOMAN) તેના પતિ વિશે બધું સહન કરે છે, પરંતુ તેની બેવફાઈ (infidelity) સહન કરવામાં અસમર્થ છે...
સોશિયલ મીડિયા પર ઓનલાઈન છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. તાજેતરમાં જ જોધપુરનો એક શખ્સ સોશ્યલ મીડિયા પર છેતરપિંડ નો શિકાર બન્યો હતો...
વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના ( pm kisan yojna) અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર 31 માર્ચ, 2021...