નડિયાદ: નડિયાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. જેને ધ્યાનમાં લઇ ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેર ફરતે રીંગરોડ બનાવવામાં આવ્યો છે. આ...
આણંદ : કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પીટલમાં ખંભાતના 12 વર્ષના બાળકના ફેંફસામાંથી જવલ્લે જ જોવા મળતી હાઈડેટીડ સિસ્ટની ગાંઠ દૂર કરી સફળપુર્વક...
નડિયાદ: ખેડા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ગ્રામ પંચાયતોમાં 137 તલાટી કમ મંત્રીની જગ્યાઓ ખાલી છે. જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો...
આણંદ : આણંદના જ એક ફ્લેટમાં રહેતા પરિવારમાં માતા – પુત્રીએ પોતાની જાતને જાતે જ ઘરમાં કેદ કરી લીધાં હતાં. છેલ્લા એક...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. આ મંદિરમાં પુનમ ભરવાનો અનેરો મહિમા છે. મંદિરમાં...
ખાનપુર : મહિસાગર જિલ્લામાં આ વર્ષે કોરોના કાળ બાદ પ્રથમ વખત બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લાના 33,881 વિદ્યાર્થીઓ...
આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણી પૂનમના રોજ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો હતો. વડતાલ મંદિરના હરી મંડપ...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડકાઈથી વેરાની વસુલાત કરવામાં આવી રહી છે. 720 કરોડના લક્ષ્યાંકને પર કરવા માટે પાલિકા યેનકેન પ્રકારેણ ટાર્ગેટ પૂર્ણ...
ખાનપુર : મહિસાગર જિલ્લામાં હોળી અને ધૂળેટી દરમિયાન ડૂબવાની ઘટના બનતી હોવાથી તંત્રએ જિલ્લાની તમામ નદીપટ્ટ અને તળાવોમાં ત્રણ દિવસ સુધી ન્હાવા...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષે ફાગણી પુનમ દરમિયાન પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાય છે. આ મેળા દરમિયાન અંદાજે 10...