દાહોદ : દાહોદ તાલુકાનાં જાલત ખાતે ભૂરીયા ફળિયાના રહીશોને રસ્તાના અભાવે કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે અનેકવાર રજૂઆતો બાદ પણ સમસ્યાનું...
આણંદ : સોજિત્રા તાલુકાના કાસોર ગામે સવા બે વર્ષ પહેલા પતિ – પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ધારિયાના ઘા ઝીંકી દેતાં...
નડિયાદ: મહુધાના ધારાસભ્યના પ્રયત્નો થકી નડિયાદથી મરીડા જવાનો બિસ્માર માર્ગના નવિનીકરણ માટે સરકારની મંજુરી મળતાં આવનાર ટુંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે....
નડિયાદ: રાજકોટ-જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પુરથી સર્જાયેલી તારાજીને પગલે નડિયાદ સ્થિત શ્રીસંતરામ મંદિર દ્વારા યુધ્ધના ધોરણે રાહત સામગ્રીની કિટ તૈયાર કરી...
કાલોલ: ચલાલી ગ્રામ પંચાયતમાં જે સરકારની યોજનામાં વિકાસના કામો કરવામાં આવ્યા છે . તેમાં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.શૌચલાયનો લાભ...
ગોધરા: પંચમહાલના મોરવા હડફ ના મોટા બામણા ગામ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના બનવા પામી હતી. સ્થાનિક ગામના ગ્રામજનો પાનમ નદીમાં ...
કાલોલ: પંચમહાલ જીલ્લા તલાટી કમ મંત્રીના પ્રમુખ અને અન્ય તલાટીઓ ની હાજરીમાં તેઓના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યુ હતુ. જે બાબતે કોઇ...
શહેરાના નાંદરવામાં ભાદરવા માસના બીજા રવિવારે ઝાલાનો મેળો ભરાયો શહેરા : શહેરાના નાંદરવા ગામ ખાતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજી નો...
સંખેડા: સંખેડાના હાડોદ રોડ પેટ્રોલ પંપ સામેથી ગેરકાયદેસર રેતી નો સ્ટોક માંથી રેતી ભરેલી હોવાની બાતમી મળતા ગોલાગામડી ખાતે આવેલ ચેક પોસ્ટ...
કાલોલ: કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવિકપટેલ તેમજ મંત્રી રમણભાઈ રાઠોડ તેમજ અન્ય શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે...