રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત મનપામાં...
પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે પૂર્ણ થતાં ગયા મહિને સફળતાની ઉજવણી કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દેતાં સમગ્ર...
રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ પણ અચાનક જ થઈ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી (Chief Minister) તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ...
ગાંધીનગર: (Gandhinagar) વિજય રુપાણીના રાજીનામા (Resignation) બાદ ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. હાલ વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડીની સરકારે પાંચ...
છેલ્લા બે દાયકાથી બંધ જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટને વધુ એકવાર પુનઃ ધમધમતું કરવાની જાહેરાત કરાતા સોરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગુરૂવારે દેશના...
અમદાવાદમાં મીડિયા હાઉસ સાથે સંકળાયેલા અગ્રણી બિલ્ડર ગ્રુપ સામે દરોડાની કાર્યવાહી દરમ્યાન અંદાજિત 1000 કરોડના જમીનના સોદાઓના વ્યવહાર શોધી કાઢવામાં આવ્યા છે....
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ -2021ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરિણામની ઓ.એમ.આર નકલ તા. 19 સપ્ટેમ્બર-21 સાંજે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી, તો બીજી તરફ સુરત મનપામાં 5 નવા કેસ સાથે રાજ્યમાં કુલ...
સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં તે નર્યું જુઠાણું છે. ખરેખર...