ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત પ્રસિધ્ધ રામાયણ કથાકાર મોરારી બાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી હતી. તેઓ...
કોરોનાના (Corona) વાદળો હટી ગયા બાદ બે વર્ષે ગુજરાતીઓને મનમૂકીને દિવાળી (Diwali) ઉજવવાની તક મળી છે ત્યારે રાજ્ય સરકારે રંગમાં ભંગ નાંખવાનો...
રાજ્યભરમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પેના મામલે ચાલતાં આંદોલનનો અંત આવી ગયો છે. અમદાવાદ તથા ગાંધીનગરમાં આંદોલનકારી પોલીસ પરિવારના સભ્યો સાથે આજે બેઠકોના...
રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પેનો મામલે હવે આગામી બે માસની અંદર સરકાર દ્વારા નિર્ણય લવાશે. આજે...
ગાંધીનગર: (Gandhinagar) દિવાળીના તહેવારો તથા કોરોનાના ઘટતા કેસોના પગલે રાજય સરકારના ગૃહ વિભાગ દ્વ્રારા જાહેરનામુ બહાર પાડીને રાજયમાં હવે કફર્યુમા (Curfew) બે...
વડોદરા: રાજ્યના નર્મદા શહેરી વિકાસ વિભાગના પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોનાના કપરા કાળમાં વડોદરાની ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી બેફામ રીતે રૂા.1880 કરોડ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જેમાં વડોદરા મનપામાં 5, સુરત મનપામાં 4, આણંદમાં 3, રાજકોટ મનપામાં 2,...
આજે કેબિનેટ બેઠક બાદ રાજય સરકારના પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સરકારનું મન એકદમ ખુલ્લું છે. ગઈકાલે રાત્રે ખુદ ગૃહ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ 28મી ઓકટોબરના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સીધા રાજભવન પહોંચશે. તેજ દિવસે રાષ્ટ્રપતિ તથા ગુજરાત હાઈકોર્ટના...
કાલોલ: કાલોલ એપીએમસી સમિતિમાં આગામી ૨૯ ઓક્ટોબરે યોજાનારી ખેડૂત વિભાગમાં ચુંટણી માટે ૨૩ ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવતા આંતરિક ઘમસાણનો રસાકસી ભર્યો માહોલ સર્જાયો...