અમદાવાદ: વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ‘Statue of Unity’ બાદ હવે ગુજરાતમાં (Gujarat) દુનિયાનું (World) સૌથી ઊંચું મંદિર (Tallest Temple) બનવા જઈ રહ્યું...
આણંદ : ઉમરેઠમાં નવેમ્બર 2018માં સગી જનેતાએ તેની છ માસની પુત્રીની હત્યા કરી હતી. આ હત્યા કેસમાં સંડોવાયેલા મહિલા આરોપીને આજીવન કેદની...
કોરોના (Corona) મહામારીના લીધે છેલ્લાં દોઢ વર્ષથી રાજ્યમાં (Gujarat) શિક્ષણકાર્ય (Studies) ઠપ્પ હતું. શાળાઓ દ્વારા ઓનલાઈન અભ્યાસ (Online Education) કરાવવામાં આવી રહ્યો...
વડોદરા : રાજવીની શહેરીજનોને વિવિધ દેન પૈકીના સયાજી બાગના પ્રાણીસંગ્રહાલય ઝુમાં જૂનાગઢથી લાવવામાં આવેલ નર માદાની જોડીમાંથી 13 વર્ષીય ગેલ નામની સિંહણનું...
મોરબી નજીકના ઝીંઝૂડા ગામના એક મકાનમાંથી એટીએસ દ્વ્રારા જપ્ત કરાયેલા 600 કરોડના 120 કિલો ડ્રગ્સના મામલે ચાલી રહેલી તપાસ દરમિયાન એટીએસ દ્વારા...
રાજ્યમાં શનિવારે 36 કેસ નોંધાયા હતા. જે રવિવારે ઘટાડા સાથે નવા 22 કેસ નોંધાયા છે. એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.આરોગ્ય વિભાગનાં સત્તાવાર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૨માં યોજાનારી “વાઇબ્રન્ટ સમિટ” માં મહત્તમ રોકાણના એમ.ઓ.યુ થાય તેવી લાગણી અમદાવાદ શહેરમાં આયોજિત NAREDCO (Nationl Real Estate...
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 8 કેસ સાથે નવા 36...
કોઈપણ મંદિરનું નવનિર્માણ સમાજના ઉત્થાન માટે જરૂરી હોય છે. ધર્મ સમુદાય સંગઠનના કારણે સમાજ, સૌ સમુદાય એક તાંતણે બંધાયેલા રહે છે. જેથી...
ભાજપમાં સત્તાપરિવર્તન બાદ ભાજપના કેટલાયે નેતાઓને હજુયે કળ વળી નથી. જેના પગલે ભાજપમાં આંતરીક વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે...