ગાંધીનગર: ગાંધીનગર નજીકના દહેગામના બહિયલ ગામમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં બેકાબુ ટોળાએ વાહનોમાં તોડફોડ કરી દુકાનોને આગ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય મંત્રીમંડળે નાગરિકો,...
દર્દીઓના હાર્ટ ડીસીસના વેળાસર નિદાન માટે ભારતમાં સૌપ્રથમ ચારુસેટ હોસ્પિટલમાં અદ્યતન કાર્ડિયાક સીટી સ્કેનર સિસ્ટમની સુવિધા ચારુસેટમાં રૂ. 3 કરોડના USAસ્થિત દાતા ડો. અરૂણ પટેલ અને ડો અંજના પટેલને દાનભાસ્કર...
વીજ કંપનીની જી.યુ.વી.એન.એલ અને એમ.જી.વી.સી.એલની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યુ સુખસર પંથકમાં ઓપરેશનમાં 57 જેટલી ટીમો દ્વારા 1975 જેટલા વીજ જોડાણનું ચેકિંગ...
અમદાવાદમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ઘરકંકાસથી ત્રાસેલા એક પતિએ પત્ની અને સાસુને સળગાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે. પત્ની જ્યાં કામ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે સુરત પહોંચશે અને રાત્રિ રોકાણ સર્કિટ હાઉસમાં કરશે. આવતીકાલે તેઓ કોસમાડા ખાતે ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં...
ગોધરા તા.20 પંચમહાલ જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાભરમાં ખનીજ ચોરીની...
કાલોલ : આગામી દિવસોમાં પવિત્ર નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે નવરાત્રીના દિવસોમાં માહોલ ખરાબ કરવા અને બહુમતી સમાજની લાગણી દુભાવતો, બહુમતી...
ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને કારણે મોટી ગેરસમજ ઊભી થઈ. જેના પરિણામે બી ડિવિઝન પોલીસ મથક પર...
કાલોલ: ઘુસરના જાગૃત નાગરિક કરશનભાઈ નજરૂભાઈ રાઠવાએ પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને કાલોલ ના ઈ ટી.ડી.ઓ ને તા.૫/૮/૨૦૨૫ ના રોજ લેખિતમાં...