હવામાન વિભાગ દ્વારા 18મી મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે ચક્રવાત ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારને હાઈ...
નવી દિલ્હી, ગાંધીનગર, તા. 14 અરબી સમુદ્ર (ARABIAN SEA)માં ઉદભવેલું ડિપ્રેશન 17મીએ ‘અતિ તીવ્ર વાવાઝોડા’ (CYCLONE)માં ફેરવાશે અને એક દિવસ બાદ ગુજરાતના...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (cm rupani)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠક (core committee meeting)માં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે....
ગુજરાતમાં (Gujarat) 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું (Tauktae cyclone) સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યુની મુદત આવતીકાલે પૂરી થાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મંગળવારે નવી જાહેરાત કરવામાં આવી...
આગામી દિવસોમાં રાજ્યમાં (Gujarat) દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર (low pressure in Arabian Sea) સક્રિય થવાની સંભાવના છે. જોકે, 14 મેના...
ગુજરાતનાં શહેરોમાં કોરોનાના કેસો ( corona cases) ઘટી રહ્યા છે, પરંતુ ગામડાંમાં કાબૂમાં ના આવતાં સરકાર હવે ફાસ્ટટ્રેક મોડમાં આવી છે. અમદાવાદમાં...
કોરોના મહામારી વકરતાં હવે રાજ્યમાં ૩૬ શહેરોમાં મીની લોકડાઉન જેવા નિયંત્રણો લાદવા ઉપરાંત રાત્રી કરફ્યૂનો અમલ કરવા માટે સમગ્ર રાજયમાં સવા લાખથી...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવામાં આજે રાજ્યભરના (Gujarat) સિનિયર ડોક્ટરોએ (Senior Doctors) પોતાની માગણીઓ નહીં સ્વીકારાતા કામકાજથી અળગા...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ કોરોના વકરી રહ્યો છે, અમદાવાદ, સુરત, ગાંધીનગર તેમજ રાજકોટમાં દર્દીઓને બેડ મળતા નથી. કોરોનાની સ્થિતિ એટલી ગંભીર હોવા...