ગત તા.17 અને 18મી મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે માછીમારોને અને મત્સય...
ગાંધીનગર : કોરોના કાળ (corona epidemic)માં સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકો (orphan children)ની વેદના પ્રત્યે સંવેદના દર્શાવતા આવા બાળકોને આર્થિક આધાર (economic support)...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે સાયન્સ સિટીમાં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની...
ગાંધીનગર: રાજય (Gujarat)માં આવતીકાલ તા.28મી મેથી આગામી તા.4 થી જુન સુધી 8 મનપા સહિત 36 શહેરોમાં રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી...
અમદાવાદ: (Ahmedabad) કોરોનાની વૈશ્વિક મહામારીમાં ઝઝૂમી રહેલા નાગરિકોને એકમાત્ર વેક્સિનેશન (Vaccination) સહારો હોય તેમ કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન ઉપર જોર આપવામાં આવી...
ગાંધીનગર: (Gandhinagar) લાંબી ચર્ચાઓ અને દુવિધાઓ વચ્ચે ધોરણ 12ના વિદ્યાર્થીઓ (Students) માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ...
રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 3,187 કેસ નોંધાયા હતા ને 45 દર્દીના મોત થયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9621 થયો...
ગયા માર્ચ મહિનામાં કોરોના ( corona ) એ ગુજરાતમાં દસ્તક આપી ત્યારથી લઇને આજદીન સુધી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારમાં નિર્ણય શક્તિનો સદંતર...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે યુવા વર્ગનું કોરોના સામે રક્ષણ થાય તે માટે ૧૮થી ૪૪ના વય જુથમાં આવતીકાલથી ૧ લાખ રસીના ડોઝ આપવાનું...
ગુજરાત રાજ્ય સરકાર (Gujarat govt)દ્વારા વધુ એક શિક્ષણ જગતને લગતો નિર્ણય કરવામાં આવ્યો છે, કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં...