શહેરના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા 2ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગનો મુદ્દો હવે તેલંગાણા વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો છે. તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય અકબરુદ્દીન...
નિર્માતા, આર્ટ ડિઝાઇનર, પેઇન્ટર અને પ્રોડક્શન ડિઝાઇનર સુમિત મિશ્રા નથી રહ્યા. મળતી માહિતી મુજબ તેમણે આત્મહત્યા કરી લીધી છે. તેઓ મણિકર્ણિકા ફિલ્મ...
કિયારા અડવાણી ‘ખોવાયાં છે’ ની જાહેરાતમાં હજુ આવી નથી પણ આવે તો તે માની લેવામાં વાંધો નથી. 2024માં તેની એક પણ ફિલ્મ...
ક્રિતી સેનોન પોતાનાંથી નારાજ હશે અને ન હોય તો આપણે અફસોસ કરવો જોઇએ, કે કેમ નથી? તેની પાસે અત્યારે એક જ ફિલ્મ...
પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈને 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. ઉસ્તાદ ઝાકિર હુસૈનનું આજે તા. 16 ડિસેમ્બરને સોમવારે સવારે...
નવી દિલ્હી: ઉસ્તાદ ના ઉપનામથી વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર મશહૂર તબલા વાદક ઝાકીર હુસૈનનું નિધન થયું છે. ફેંફસાની ગંભીર બિમારીથી પીડાતા હૂસૈને અમેરિકામાં...
પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને હૃદયની તકલીફ બાદ સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝાકિર હુસૈનના સાળા અયુબ ઓલિયાએ...
સંધ્યા થિયેટરમાં નાસભાગ બાદ અલ્લુ અર્જુનની ધરપકડ 14 દિવસના રિમાન્ડ પર કરવામાં આવી હતી. આખી રાત જેલમાં વિતાવ્યા બાદ શનિવારે સવારે તે...
‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ વખતે નાસભાગમાં મહિલાના મોતના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. જોકે હવે તેને આ મામલે મોટી રાહત મળી...
હૈદરાબાદમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયરમાં નાસભાગના મામલામાં હવે અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી રહી છે. પોલીસે આજે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી,...