શ્રાવણ માસના પ્રારંભ સાથે વ્રતો-તહેવારોનો પણ પ્રારંભ થઇ જાય છે. જીવંતિકા માતાનું વ્રત ભારતીય સન્નારીઓ અને કુંવારિકાઓ રાખે છે. સૌભાગ્યવતી બહેનો પરિવારના...
ઋગ્વેદ અને અવેસ્તા એ બંને ઈન્ડો ઈરાનીયન યુગના સૌથી પ્રાચીન ગ્રંથો છે. આ બંને ગ્રંથોના સંયુકત અભ્યાસ ઉપરથી ઈન્ડો ઈરાનીયન સંસ્કૃતિઓ...
આપણે સાધનાના ફળની નિશ્ચિતતાને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ શ્રદ્ધાની વિભાવનાને પ્રસ્તુત કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાના ૬/૪૭ શ્લોકમાં અર્જુનને શ્રદ્ધાનો મહિમા...
જીવનમાં સદ્દવિચાર સાથે એનું આચરણ પણ જરૂરી હોય છે. એકલા સદ્દવિચારો રાખે તે કામ ન લાગે. એનું આચરણ કરવું પડે. એક સ્ત્રીએ...
મૃત્યુ પછી શ્રાદ્ધ મોટે ભાગે લોકો કરે જ છે. આવો જ ખ્યાલ લગભગ જુદા સ્વરૂપે ઇંગ્લેન્ડમાં પણ જોવા મળે છે. જે તિથિએ...
નવી દિલ્હી. કોરોના (Corona) વાયરસ રોગચાળાએ દેશની અર્થવ્યવસ્થા (Economy) તેમજ સામાન્ય માણસનું બજેટ બગાડ્યું છે. રોગચાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી (Lost...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાની વીઝા પોલિસી (american visa policy) પર યોજાયેલા સેમિનાર (Seminar)ને સંબોધતા...
રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટમાં અવનવી રાખડીઓનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો...
કોરોનાકાળમાંથી શીખ લીધા બાદ હવે પર્યાવરણ બચાવોના હેતુસર માર્કેટમાં ઈકો-ફ્રેન્ડલી સ્ટેશનરીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પેપર અને પુઠાના વેસ્ટને રિસાયકલ કરીને...
‘‘પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.’’ દુનિયાની દરેક વ્યક્તિને જીવનમાં સફળ થવું હોય છે, પણ જીવનમાં સફળતા મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિએ પોતાનો એક...