એક મલ્ટિનેશનલ કંપનીમાં સીનિયર મૅનેજર માર્કેટિંગનો હોદ્દો ધરાવતી વ્યક્તિને જ્યારે એક થોડીક નાની કહી શકાય પરંતુ કંપનીમાં પ્રમોટર્સ જ્યાં સીધા કામની પ્રવૃત્તિમાં...
લગ્ન કે સત્કાર સમારંભ હોય કે પછી ગૃહપ્રવેશ કે નવા શૉ-રૂમનું ઉદઘાટન …આવા અવસરે પ્રસન્નતા પ્રગટ કરવા આપણે પુષ્પોની સાથે ભેટ-સોગાદ પણ...
સિવિલ સેવાની પરીક્ષા પાસ કરીને દેશનું ભવિષ્ય બનવાની કોની ઈચ્છા ન હોય પણ એ ઈચ્છા પૂરી કરવા માટે કેવો સંઘર્ષ કરવો પડે...
મહારાષ્ટ્રના નંદુરબારની સરહદને અડીને આવેલું અંતરિયાળ વિસ્તારનું સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતું ગામ એટલે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું મોહિની. જે સુરતથી...
બે હજાર વર્ષ પહેલાંના ભારતને ‘સોને કી ચીડિયા’ કહેવાતો દેશ હતો. ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાંથી મોગલો અને અંગ્રેજો દ્વારા લૂંટાય એટલું...
આવું મથાળું વાંચીને જ હસવું આવે કાં?? વાંચવામાં જ થોડું અટપટું લાગે ને!! જો કે એમાં એવું છે કે સ્ત્રીઓ(ના સ્વભાવ અને...
સૃષ્ટિના પ્રારંભથી જ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિવિધ મતમતાંતર ચાલે છે. ઘણાં પૂરી શ્રદ્ધા સાથે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે જ્યારે કેટલાંક તેનો ઇન્કાર...
આપણે ભગવાનના વ્યાપક સ્વરૂપને સમજ્યા. તેમાં ભગવાને કહ્યું હતું કે હું સર્વ બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ તત્ત્વ છું. આ અંકમાં આપણે માનવની બુદ્ધિ મનથી...
પ્રાચીન કાળમાં ભર્તૃહરિ નામના મહાન રાજા થઇ ગયા. તેઓ બહુ મોટા ધર્માત્મા અને વિદ્વાન હતા. તેમનું સામ્રાજય અતિ વિશાળ હતું. તેમના મહેલો...
વ્યકિતના મૃત્યુ પછીથી તેમને નિમિત્તે શ્રાદ્ધ થાય છે. શ્રાદ્ધ પાછળની મૂળ કલ્પના તો મરનાર વ્યકિતનો સારો વિચાર જો પૂરો થયો ન હોય...