તમે ‘વીજળી’ વહાણનું નામ સાંભળ્યું હશે. ‘ટાઈટેનિક’ જેવી લકઝરી લાઈનરનું નામ પણ જાણતા જ હશો અને જો એની મૂવી જોઈ હશે તો ...
પ્રાચીન ગ્રીક ઈતિહાસકાર હેરોડોટસે ઈ.સ.પૂર્વે 5 ઈસામાં યુવાનીના ફુવારા વિશે લખ્યું હતું – એક જાદુઈ ફુવારો, જેનું પાણી ચીરયુવાની ફરી આપે છે...
કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે અને ભરપૂર વનૌષધિઓ ઉગાડી છે એવા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકેથી 7 કિ.મી. દૂર ઉત્તર દિશામાં...
ભક્તિ અને યોગબળની વાતને સમજ્યા. હવે ભગવાન અક્ષરબ્રહ્મનો મહિમા વર્ણવે છે. આ અક્ષરબ્રહ્મને પામવા માટે અનિવાર્ય તત્ત્વ બ્રહ્મચર્ય અને વૈરાગ્યને આ અંકમાં...
અગ્નિ પવિત્ર છે કારણ કે તે સદાય પ્રજ્વલિત રહે છે. પાંચ તત્ત્વોમાં એ મુખ્ય છે. અગ્નિ પ્રકાશમય છે કારણ કે તે અંધકારનો...
જીવનમાં જીવદયા અને અપરિગ્રહ વૃત્તિનું આચરણ ઉન્નતિનો માર્ગ ચીંધે છે અને દરેક માનવી ઉન્નત જીવન જીવે તો આ પૃથ્વી ખરેખર સ્વર્ગ બની...
ભારતમાં સ્વતંત્રતા દિવસે એટલે 15 ઓગસ્ટે તથા ગણતંત્ર દિવસે (26 જાન્યુઆરી)ના દિવસોમાં શિક્ષણસંસ્થાઓમાં રજા જ હોય છે. છાત્રો બંને દિવસે મોડા ઊઠીને...
ફાગણ પૂનમ એટલે હોલિકાત્સવ. સમાજના બધા જ લોકો આ તહેવાર આનંદથી ઉજવે છે. માનવી સમાજને સારું માર્ગદર્શન આપનારો આ તહેવાર છે. હોળીની...
શિવજીનાં અનેક નામ છે. ‘અષ્ટાધ્યાયી રુદ્રી’ના પાંચમા અધ્યાયમાં શિવજીનાં અનેક નામો ગણાવેલ છે. આ ઉપરાંત પુરાણો તથા શિવસ્તોત્રોમાં પણ શિવજીનાં અનેક નામ...
કોરોના મહામારીને કારણે ગત વર્ષની હોળી – ધુળેટીના રંગોત્સવના રંગ ઝાંખા પડી ગયેલા પણ હળવી ત્રીજી લહર પછી હળવા થઇ ગયેલા વાતાવરણમાં...