રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 3,187 કેસ નોંધાયા હતા ને 45 દર્દીના મોત થયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9621 થયો...
મૂળ સૌરાષ્ટ્રના ગોંડલના વતની અને અમદાવાદમાં સ્થાયી થયા બાદ છેલ્લા ૧૭ દિવસથી કોરોનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકને જાણે કે મૃત્યુનો...
સમગ્ર દેશમાં ૮૮૪૮ કરતાં વધુ મ્યુકરમાઈકોસિસના કેસો નોંધાયા છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ ૨૨૮૧ થી વધુ કેસો નોંધાયા છે. જો કે તેની...
રાજ્યમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જ્યારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડ્યો...
એક તરફ રાજ્ય સરકારે આજે રાત્રે મહત્વનો નિર્ણય લઈને મ્યુકરમાઈકોસિસ મહામારી હોવાનું જાહેર કર્યુ છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું...
ઓનલાઈન વેબસાઈટ ઉપર ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપવાના બહાને 1.13 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના બે આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તેમની...
રાજ્યમાં કોરોનાને કારણે નવા 4,773 કેસ નોંધાયા હતા, તેમજ વધુ 64 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9404 થયો...
સૌરાષ્ટ્રમાં તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી થયેલા નુકસાનની જાત માહિતી મેળવવા ગુરૂવારે સીએમ વિજય રૂપાણીએ ગીર સોમનાથ, અમરેલી અને...
તાઉતે વાવાઝોડાને કારણે રાજ્યના વીજ પુરવઠાની વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે 73651 વીજ થાંભલા...
ગુજરાતમાં મંગળવારે આવેલા ભયાનક વાવાઝોડાએ અમદાવાદને પણ ઝપટમાં લીધું હતું, વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં અંદાજે 2૦૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા,...