ઓલપાડ તાલુકાના શેરડી ગામે એક શ્રમજીવી પરિવારના બે ભાઇઓને જમવા બાબતે ઝઘડો થયો હતો. આ બબાલમાં બંને પુત્રોને છોડાવવા વચ્ચે પડેલા બાપને...
મહુવા તાલુકાનાં અનેક ગામોનાં ચેકડેમો સૂકાભટ્ટ જોવા મળી રહ્યાં છે. ચોમાસાના પ્રારંભના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લાખોના ખર્ચે નિર્માણ કરાયેલા...
વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર આપવામાં આવી છે જે સાચા અર્થમાં કારગત નીવડી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ...
રાજ્યમાં ફાયર સેફ્ટીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારે નવા 1,561 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 22 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે...
દેશના પ્રત્યેક ઘરને ”નળથી જળ” પહોંચતું કરી દેવાની નિયમિત અને લાંબા ગાળાના અભિયાન અંતર્ગતની કેન્દ્ર સરકારના જળ મંત્રાલયની ”નેશનલ જલ જીવન મિશન”...
કોવિડ-૧૯ ની સારવાર માટે ફેબીફ્લુ ટેબલેટ એ ભારતમાં પ્રથમ ફેવીપીરવીર-માન્ય દવા છે. આ દવાની કિંમત ૩૫૦૦ રૂપિયા એક સ્ટ્રિપ્સના જેમાં ૩૪ ગોળી...
ગુજરાત હાઇકોર્ટમાં ફાયરસેફ્ટીના મામલે કરાયેલી રિટ અરજીમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામુ કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે કે, ગાંધીનગરમાં...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1,681 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 18 દર્દીનાં મોત થયા...
અમદાવાદમાં પાલડીમાં અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ શાહ (ઉ.વ. 80) એકલા રહેતા હતા. તેમના પુત્રો મુંબઈમાં રહે છે. બે દિવસ પહેલા મ્યુકરમાઈકોસિસના ડરથી નિરંજનભાઈએ...