રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ...
રાજયમાં કોરોનાની સંભવિત 3જી લહરે શરૂ થવાની સંભાવના સેવાઈ રહી છે, જેના પગલે હાલ પૂરતી ધો-1થી 5 ની શાળાઓ શરૂ કરવા માટે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અમદાવાદમાં વધુ 6 કેસ સાથે કુલ 17 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં 15 દર્દીઓ સાજા...
રાજયમાં એક તરફ આજે શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ગીર ગઢડામાં થોરડી ગામે આજે એક શિક્ષકે ગળે ફાંસો...
રાજ્યમાં આમ તો વરસાદનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 9મી સપ્ટે. સુધીમાં ભારે વરસાદની...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસો નોંધાયા છે. જ્યારે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યમાં સારવાર દરમિયાન 16 દર્દીને...
રાજયમાં હવે ”મા” – મા વાત્સલ્ય યોજનાનું PMJAY-મા યોજનામાં એકત્રીકરણ કરાયું છે. જેના પગલે હવે પરિવારના બદલે વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવામાં આવનાર...
કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા બાબતના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં ફરીથી જ્ઞાતિની અનામતના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના કહેવા મુજબ પાટીદારોનો ઓસીબી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ મહાનગરપાલિકા સહિત 34 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી, તો વળી બીજી બાજુ નવા વધુ 15...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં થોડો વધારો નોધાયો છે. ગઈકાલે માત્ર 10 કેસ નોંધાયા હતા. જ્યારે આજે નવા કેસ વધીને...