રાજ્યમાં ગુરૂવારે સુરત મનપામાં 5 અને વલસાડમાં 6 કેસ સાથે નવા 20 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ મનપામાં 3, વડોદરા મનપામાં 2,...
ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી તાજેતરમાં ૩૦૦૦ કિલો જેટલું ડ્રગ્સ ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. ભારતના ઇતિહાસમાં આટલું મોટો ડ્રગ્સનો જથ્થો કોઈ...
રાજ્યમાં છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ૧૦,૦૮૨ જેટલા વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો...
રાજ્યમાં મંગળવારે સુરત મનપામાં 8 અને વલસાડમાં 4 નવા કેસ સાથે કુલ 24 કેસ નોંધાયા છે. તો વળી વધુ 18 કોરોના દર્દીઓ...
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના છેલ્લા દિવસે મંગળવારે ગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ મામલે વિસંગતતા બહાર આવતા અને તે મામલે કોંગ્રેસના સભ્યોએ...
કોરોના કાળમાં રાજ્યમાં બે જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા હતા, તેની તપાસ માટે નીમાયેલા જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચનો...
આગામી તા.28 સપ્ટે.ના રોજ બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેસ મેવાણી હવે કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે.જીગ્નેશ મેવાણી ઉપરાંત વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર પણ...
આવતીકાલ તા.27મી સપ્ટે.થી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહ્યુ છે. જેના પગલે વિધાનસભા સંકુલના ફરતે સલામતી વ્યવસ્થા સધન બનાવવામાં આવી...
કચ્છના અદાણી મુંદ્રા પોર્ટ પરથી રેવન્યૂ ઈન્ટેલીજન્સ દ્વારા જપ્ત થયેલા 21,000 કરોડના 3000 કિલો હેરોઈનની દાણચોરીના કેસની તપાસ હવે લગભગ નેશનલ ઈન્વેસ્ટિગેશન...
રાજ્યમાં કોરોનાના કેસોમાં નજીવો વધારો નોંધાયો છે. શનિવારે કોરોનાના 16 કેસ હતાં તે વધીને આજે રવિવારે 21 થયા છે. જો કે રાજ્યમાં...