એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં સવાર 241 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એપીએ ગુજરાત પોલીસ...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ...
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. 100 થી વધુ મૃતદેહ મળ્યાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે નજીકના રસ્તાઓ પર...
એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફરો હતા. જેમા 232...
ઓલ પાર્ટી ડેલિગેશનની મુલાકાત સમાપ્ત થયા પછી શશિ થરૂરે કહ્યું કે સરકારે અમને જે હેતુ માટે મોકલ્યા હતા તે પૂર્ણ થયો છે....
મેઘાલય પોલીસ સોનમને લઈને પટના એરપોર્ટથી રવાના થઈ ગઈ છે. ટીમ પહેલા કોલકાતા પહોંચશે અને પછી ગુવાહાટી થઈને શિલોંગ પહોંચશે. સોનમ લગભગ...
ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની તેની પત્ની સોનમની સામે હત્યા કરવામાં આવી હતી. મેઘાલય પોલીસનું કહેવું છે કે ચાર આરોપીઓમાંથી એક વિશાલ...
માલદીવે બોલિવૂડ સુપરસ્ટાર કેટરિના કૈફને તેની નવી ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે, જેનો ઉદ્દેશ્ય પ્રવાસન આકર્ષણ વધારવાનો છે. આ જાહેરાત...
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષના લગભગ ત્રણ અઠવાડિયા પછી ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી છે અને કહ્યું છે...
ઑસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝમાં એક શાળામાં ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. ઑસ્ટ્રિયા પ્રેસ એજન્સીના અહેવાલ મુજબ ગ્રાઝ શહેરના મેયરે જણાવ્યું...