વડોદરા : દીપક નાઇટ્રેટ કંપની જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટિ રિપોર્ટ રજૂ નહી કરે ત્યાં સુધી કંપનીમાં તમામ પ્રકારનું કેમિકલ સંલગ્ન ઉત્પાદન બંધ...
વડોદરા : ડો. વિનોદરાવે તો વડોદરામાં આનેક અમુલ્ય ભેટો આપી છે જેને કારણે વડોદરા શહેરીજનોને આજ સુધી તેની હાલાકીનો સામનો કરવો પડી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રવિવારના રોજ વડોદરાથી શ્રધ્ધાળુઓને લઈને આવેલી શ્રવણ તીર્થ યાત્રાની 110 લક્ઝરી બસોના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકજામ...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર બહારના મુખ્ય માર્ગના નવિનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન ખોદાયેલાં...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર બહારના મુખ્ય માર્ગના નવિનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન ખોદાયેલાં...
ખાનપુર : મહીસાગર જિલ્લાની 98 ગ્રામ પંચાયતોને પાણી પુરવઠા વિભાગની લાઇનમાંથી સીધું જોડાણ લેવા બદલ જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણી દ્વારા...
નડિયાદ: ખેડા શહેરથી ખેડા કેમ્પ જવાના રસ્તા ઉપર વળાંકમાં આવેલ એક જમીનના માલિકે રોડ માર્જીનની જગ્યા છોડ્યા વિના, મુખ્ય માર્ગને અડોઅડ માટી...
કાશ્મીરમાં પંડિતો પર હુમલા વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સાત લોકોની હત્યા કરવામાં આવી તેમાં ચાર હિંદુઓ હોવાનું સામે આવ્યું છે....
આ દેશમાં સાધારણ માણસને કોઈ મોટો રોગ થાય તો તેની દશા બૂરી થઈ જાય છે. આ મોંઘવારીમાં પૈસાનો અભાવ તો ખરો જ...
જેમણે નાટકોમાં દાયકાઓ સુધી અને વૈવિધ્ય સાથે કામ કર્યું હોય, તેની યાત્રા જાણવી બીજા કળાકારો માટે સ્વયં બોધ બની જાય છે. એક...