આણંદ : સેતુ ટ્રસ્ટ અને સી ટુ સી પરિવાર દ્વારા હેલન કેલર ના જન્મદિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેજસ્વી દિવ્યાંગ...
લુણાવાડા : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી એસ.કે. હાઈસ્કૂલમાં બે દિવસથી ચાલી રહેલા આરોગ્ય વિભાગના સર્વેમાં ત્રણ વિદ્યાર્થિની કોરોના પોઝીટીવ આવી હતી....
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ત્રણ વર્ષ બાદ ભવ્ય રીતે રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવનાર હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રીજીનો...
આણંદ : આણંદ શહેરમાં રહેતી કોલેજીયન યુવતીએ તેના મામાના ઘર પાસે જ રહેતા યુવક સાથે ઓળખાણ થઇ હતી. જોકે, આ યુવકે ઓળખાણનો...
આણંદ: ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થા દ્વારા આણંદ-વિદ્યાનગર રોડ પર નવનિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના અત્યાધુનિક વર્લ્ડ ક્લાસ મલ્ટીપર્પઝ-મલ્ટી કલ્ચરલ કોમ્પ્લેક્સ...
આણંદ : વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા 18મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં આ વખતે રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે....
નડિયાદ: માતર તાલુકાના સંધાણા ગામમાં પાંચેક વર્ષ અગાઉ પી.એચ.સી સેન્ટર બનાવવાની સરકારની મંજુરી મળ્યાં બાદ, જગ્યા આપવામાં ઈરીગેશન વિભાગે આડોડાઈ કરી હતી....
આણંદ :‘એક સમયે વડાપ્રધાનપદે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, સરકારમાંથી 100 પૈસા જાય છે, તે લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઇ જાય...
વડોદરા : કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતની બે દિવસીય મુલાકતે છે ત્યારે મંગળવારે એમ.એસ. યુનિવર્સિટીની મુલાકાત લઈ સ્ટાર્ટઅપ અને...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા મોટી મોટી બાંગ પોકારવામાં આવે છે કે અમે પ્રિમોન્સુનની કામગીરી કરી છે પરંતુ તે બિલકુલ પોકળ સાબિત...