સિંગવડ: સિંગવડ તાલુકાના વણઝારીયા ગામે 24-7-22ના રોજ સાંજના 4.30 વાગ્યાના નિશાળ ફળિયામાં રહેતા જેસીંગ વીરસિંહ પટેલ ના ઘરે વણજારીયા ગામના લુહાર ફળિયાના...
નડિયાદ: ખેડા નગરપાલિકાની લાખો રૂપિયાની મિલ્કતો જપ્ત થયાં બાદ આખરે સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યાં હતાં અને કોન્ટ્રાક્ટર સાથે મિટીંગોનો દોર શરૂ કર્યો...
આણંદ: આણંદ શહેરમાં સંબંધીના ઘરે આવેલા આધેડ વ્યક્તિને સમલૈગીક યુવકે કરમસદની હોટલમાં બોલાવી સેક્સની લાલચ આપી વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં આ...
આણંદ : સોજિત્રાની વતની અને તારાપુરના યુવક સાથે લગ્ન કરનાર યુવતીને લગ્નના ચાર વરસમાં ભારે કડવો અનુભવ થયો હતો. આણંદ ખાતે કપડાની...
સંતરામપુર: સંતરામપુર નગરમાં વિકાસના કામો અંગેની દર વર્ષે અધધધ.. નાણાં નગરપાલિકામાં આવે છે. પરંતુ આ વિકાસના કામો ગુણવતતાયુકત, ટકાઉ અને પ્લાન એસ્ટીમેન્ટ...
ભૂલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિર ઉપરથી ગામનું નામ ભાદોલ પડ્યું હોવાનું તાર્કિક અનુમાન આઝાદીના સાડા સાત દાયકા પછી પણ વિકાસ માટે...
એક નગરશેઠ ખૂબ પુણ્યદાન કરે, એની નામના ચોતરફ ફેલાયેલી એટલે ગામના એક શેઠિયાને નગરશેઠની ખૂબ ઈર્ષા થતી. એણે પણ પુણ્યદાન કરવાનું શરૂ...
નવજાતનો અંધારામાં સદાનો પ્રકાશ પાથરનાર નાનકકડો ગ્રંથ તે ભગવદ્દગીતા છે. માત્ર 700 શ્લોકો અને 18 અધ્યાયોમાં શ્રીકૃષ્ણે માનવજાતને જીવન આનંદમય બનાવવાનો રસ્તો...
અત્યાર પછી સાવિત્રી યમરાજ સમક્ષ શ્રેષ્ઠ પુરુષો અર્થાત્ સત્પરુષોનો અપાર મહિમા ગાય છે. સાવિત્રીના આ કથનથી યમરાજ પ્રસન્ન થઈને કહે છે, ‘‘હે...
‘‘રાધા-દામોદર વૃંદાવનમાં ઝૂલે છે. કુંજ કેટલો લીલો છે!” ઉનાળાની ભયંકર ગરમી પછી, ચોમાસાના વાદળો આકાશમાં એકઠા થાય છે અને ગર્જનાથી વરસાદની મોસમનું...