હાલમા સમગ્ર રાજ્યમા મતદારયાદી સુધારણાની સઘન ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં શાળાના શિક્ષકો સહીત અન્ય કર્મચારીઓ બી.એલ.ઓ.ની કામગીરીમા પોતાની ઉમદા...
આચાર્ય દેવો ભવ: આવું રૂગવેદમાં જાણવા મળે છે. શિક્ષક એટલે સમાજને રસ્તો બતાવનાર. નાગરિકોને જાગૃત કરનાર આજે શિક્ષક જ આટલો નબળો સાબિત...
છેલ્લા દસ વર્ષમાં જોવા મળ્યું કે એક છત નીચે રહેતી ત્રણ પેઢી વચ્ચે પરસ્પરતા, સહનશીલતા અને સંવાદ ઓછા થયા છે, કડવું છે...
મતદાર વિશેષ સુધારણા કાર્યક્રમ(SIR) ની કામગીરી સુરતમાં ચાલી રહી છે. જે અંતર્ગત વર્ષ 2002નાં મતદારો અને તેઓનાં સંબંધીઓની વિગતો માંગવામાં આવી રહી...
પૃથ્વી પર થઇ રહેલા હવામાન પરિવર્તનની સમસ્યાને હાથ ધરવા માટે વર્ષોથી વાર્ષિક ધોરણે હવામાન પરિષદો જુદા જુદા દેશોમાં યોજાય છે. આ વખતે...
શુક્રવાર 21 નવેમ્બરના પ્રવીણભાઈ પરમારના ચર્ચાપત્રે ખૂબ સાચી વિગત રજૂ કરી છે. વધતાં જતાં વાહનો સાથે અશિસ્તસભર વાહનવ્યવહાર સંકળાયેલો છે! સાંજના સમો...
સ્મશાનમાં જવાનો શોખ કોઈને પણ હોતો નથી. પરંતુ જ્યારે પોતાના કે લાગતા વળગતાના સ્વજનના મૃત્યુ થવાથી અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવાનું થાય...
હાલ થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જનતાદળ યુનાઈટેડ અને અન્ય નાના પક્ષોનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ મહા ગઠ (?) બંધનને પ્રચંડ હાર...
ભૂતકાળમાં લગ્ન પ્રસંગમાં મહેમાનોને પંગતમાં બેસાડીને જમાડવામાં આવતા હતા. યજમાન અંગત ગણાતા વેવાઈ-બનેવી, જમાઈ, કૂવાને મોમા મીઠાઈ મુકીને જમાડતા હતા પંગતમાં ફરીને...
મોટાભાગના વહિવટીતંત્રમાં ચોરી-ભ્રષ્ટાચાર-લૂંટફાટ, સત્યોને દફનાવવા જેવા અઢળક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ખોટા વાયદાઓ કરીને સરકારી તિજોરીઓના નાગરિકોના નાણાંના બેસુમાર અને બીનજરૂરિયાતના...