‘રાજકીય રમતો કે સરકારનો વિશેષાધિકાર’? ૧૯ મે, ૨૦૨૫ ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઇનમાં કેન્દ્ર દ્વારા આતંકવાદ સામેના યુદ્ધ પર બહુપક્ષીય વૈશ્વિક...
લાલુપ્રસાદ યાદવે તેમના પુત્ર તેજપ્રતાપ યાદવને રાષ્ટ્રીય જનતા દળમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવાનો નિર્ણય લીધો અને પરિવારમાંથી પણ બેદખલ કર્યો છે....
લગ્નની લાલચ આપી બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદોમાં સુપ્રીમ કોર્ટે શકવર્તી ચુકાદો આપ્યો.. સુપ્રીમ કોર્ટએ કહ્યું કે સંબંધ તૂટ્યા પછી બળાત્કારનો કેસ...
ચર્ચા સામાન્ય ચોરી, લૂંટ કે ખૂનની કરવી નથી. આજે જે ગુનાખોરી વર્તી રહી છે તે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓની, હોદ્દા પર બેસેલાઓની અને...
સાયબર ક્રાઇમ વિરુદ્ધ સરકારે ઝીરો નમ્બરથી કાયદેસર રીતે પ્રથમ દર્શનીય ફરિયાદ નોંધી ગુન્હો દાખલ થયેથી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા અંગેની સત્તાવાર જાહેરાત...
ભારતના એટોમિક એનર્જીના કાર્યક્રમના ભીષ્મ પિતામહ ડૉ. માલુર શ્રીનિવાસનનું 95 વર્ષની વયે તા.20-5-25ના દિવસે દુ:ખદ નિધન થયું. તેમણે ડૉ. હોમી ભામાની સાથે...
ઘણા લોકો જેની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે, એ વેકેશનમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હાલમાં આપણે વેકેશન મોડમાં છીએ...
આજના જમાનામાં પણ જ્યારે કેટલાક લોકો દીકરીઓને જન્મવા નથી દેતા, ત્યારે ઓપરેશન સિંદૂરમાં કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે સાહસ અને...
બાદશાહ અકબર અને બિરબલની દોસ્તી પ્રખ્યાત છે.તેમના જીવનના અનેક પ્રસંગો જીવનની સરસ સમજ આપે છે. બાદશાહ અકબર વિદ્વત્તાના પૂજક અને ચાહક અને...
બાનુ મુશ્તાક અને એમની વાર્તાના અનુવાદક દીપા ભશ્તીને ૨૦૨૫નું આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ મળ્યું. ભારત માટે આ ગૌરવની ઘડી છે. આ સાથે પહેલી...