વાસ્તવિકતા એ છે કે આપણા ધર્મમાં ગરબડ છે. એ બાબત આપણા બુધ્ધિજીવી વિદ્વાનો આપણાથી છુપાવે છે. ધર્મ વિશેની કોઇપણ ચર્ચાથી તેઓ એમ...
સનાતન ધર્મપ્રેમીઓ સહુ બહુધા આસ્તિકોએ એ વાત માથે ચઢાવેલી છે કે દેહધારી મનુષ્યનું આયુષ્ય ગર્ભગૃહે પિંડ બંધાતા પહેલા જ નિશ્ચિત થયેલું હોય...
હમણાં ટી.વી. ઉપર એક ઘટના જોઇ. પાકિસ્તાનમાં એક મુસ્લીમ ધર્મ ગુરુ, એક હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરાવે છે. હિન્દુ યુવતિના ચહેરા ઉપર...
તા.૧૮ જાન્યુઆરીના ગુજરાતમિત્રમાં શ્રી સુનીલ રા બર્મનનું ‘ દીકરી ‘ વિશેનું ચર્ચાપત્ર વાંચ્યું. તે વાંચ્યા પછી અન્યત્ર વાંચવામાં આવેલી, તેમણે જે લખ્યું...
દિલ્હીની સરહદો પર ખેડૂતોના ધરણા શરૂ થયા તેને બે મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. આ ખેડૂત આંદોલને આ સમયગાળા દરમ્યાન...
દાહોદ: દાહોદ તાલુકાના કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રવિવારે કુટુંબ નિયોજનના ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઘોર બેદરકારી સામે...
ચાંગા: ચારૂસેટ કેમ્પસના અગ્રણી દિલાવર દાતા અને અમેરિકા સ્થિત સ્વ. પનુભાઈબી. પટેલ (મહેળાવ/USA) ની શ્રધ્ધાંજલિ સભા ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં...
બોરસદ: આણંદની જીલ્લા પંચાયત સહિત વિવિધ તાલુકાઓમાં યોજાનાર પંચાયતીરાજની ચુંટણી સંદર્ભમાં વિવિધ બેઠકો માટે રોટેશન પધ્ધતિથી અનામત સહિત વિવિધ પ્રકારની બેઠક વ્યવસ્થા...
શહેરા: શહેરામાં સ્થાનીક સ્વરાજયની ચુટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ચુંટણીના દિવસે મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને સરકારી આર્ટ્સ સ્કૂલ ખાતે...
લુણાવાડા: સંતરામપુર તાલુકાનાં લીમડી ગામે 13.4.2018 ના રોજ સાંજના સમયે રૂપાભાઈ ધુળાભાઈ બામણીયા એ તેની હાથમાં પહેરવાની ચાંદીની ચૂડી કનુભાઈ અખમાભઈ...