સુધૈવ કુટુંબકમ’’ એ સંસ્કૃતિ સુત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક વિદેશયાત્રામાં પોતાના પ્રવચનમાં ટાંકીને પોતાનું સ્થાન તો વિશ્વનેતા તરીકે સુનિશ્ચિત કર્યુ છે સાથે...
વે આ સવાલ નો સીધો જવાબ તો એજ હોય કે બંને મોટા થયા. આમ તો દરેક સજીવની ઉંમર સમય સાથે વધતી જ...
ઈર્ષા એક ઝેરીલો અવગુણ છે. એ એવું ઝેર છે કે તે મોટે ભાગે ઈર્ષા કરનારને જ નુકશાન કરે છે. એટલે જ કહેવત...
સાધનાનો ક્યારેય ક્ષય નથી થતો એ વાતને સમજાવ્યા પછી હવે ફરી કૃષ્ણ ભગવાન સાતત્યપૂર્ણ અભ્યાસનો મહિમા પ્રગટ કરી રહ્યા છે. કોઈ બાળકને...
એક સંતની કીર્તિ ચોતરફ ફેલાયેલી હતી. તે દેશના મહારાજાએ સંતના દર્શને પોતાના કાફલા સાથે પહોંચ્યા. એ રાજાને પોતાના વિશાળ સામ્રાજયનો ભારે ગર્વ...
જીવન એટલે જન્મ અને મૃત્યુના બે બિંદુઓ વચ્ચેનો આયુષ્ય ખંડ આ સમયપટ એટલે પુરુષાર્થના અક્ષરો અંકિત કરવાની સોનેરી તક, જીવનનો અર્થ જ...
સવાર થાય છે અને પશુ પક્ષીઓ ફરતાં દેખાય છે. મોટે ભાગે તેઓ ખોરાકની વ્યવસ્થા માટે જ ફરતાં કે ઉડતા જોવા મળે છે....
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં થયેલ સાર્વત્રિક વરસાદથી હેરણ નદીમાં ઘોડાપુર પાણી આવ્યું હતું.હેરણ નદી પર આવેલ રાજવાસણા ડેમ ઓવરફ્લો થતા રમણીય નઝારો જોવા...
આણંદ : આણંદમાં ધો.12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની ચાલી રહેલી પરીક્ષામાં રવિવારે અર્થશાસ્ત્રના પેપર બે વિદ્યાર્થિની સહિત ત્રણ કોપી કેસ થયાં છે....
આણંદ : બોરસદ તાલુકાના ખેડાસા ગામે રબારીવાળુ ફળીયામાં રહેતી યુવતીના લગ્ન વડોદરાના ખલીપુર ગામના યુવક સાથે થયાં હતાં. લગ્નના અગિયાર વરસના ગાળામાં...