વડોદરા : યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા વડોદરાના છાત્રોના પરિવારજનોની કલેકટર અતુલ ગોરે આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી...
તંત્રીશ્રી, છેલ્લા 15/20 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે તનાવ અને યુદ્ધનો માહોલ હતો. રશિયાએ યુક્રેન પર હુમલો કરતા યુદ્ધ શરૂ થઈ ગયું...
જાણીતા સંશોધનકાર અને વૈજ્ઞાનિક પંકજ જોશીએ ગુજરાતમાં ગણિત અને વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકોની ન સમજાય તેવી ભાષા અંગે કરેલી ટકોર ધ્યાનમાં લેવા જેવી છે....
‘ રામન અસરની’ (રામન ઇફેક્ટ )શોધ ભારતના સર સી.વી.રામને કરી હતી.પોતાની શોધની જાહેરાત ૨૮ મી ફેબ્રુઆરીએ કરી હતી,જેના માટે તેમને ૧૯૩૦ માં...
વિકાસને નામે હરિફાઈઓ કરવા બેઠેલા નેતાઓ(?!) જોત જોતામાં દુશ્મનો બનીને યુદ્ધના સમરાંગણમાં આવી ગયાં છે. એક અણુંબોંબ માત્ર, કેટલો વિનાશકારી પૂરવાર થયેલો,...
આપણે જાણીએ છીએ કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. છાપામાં આવે છે કે આશરે 20,000 જેટલાં ભારતીય વિદ્યાર્થીઓ...
આણંદ: આણંદ જિલ્લો એનઆરઆઈ હબ છે અને અહીંથી અનેક લોકો વિદેશમાં અભ્યાસ અને કારકિર્દી માટે સ્થાયી થયાં છે. તેમાં યુક્રેન ખાતે પણ...
આણંદ: આણંદ નગરપાલિકાની સોમવારના રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં વેરા વસુલાતમાં બાકીદારો માટે રાહત જાહેર કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. આઝાદી કા...
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં મંગળવારના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ પર્વ નિમિત્તે શિવાલયો જય ભોલે… હર હર...
વડોદરા : વડોદરા શહેર આજે વહેલી સવારથી જ શિવમય બનશે. શહેરના તમામ શિવમંદિરોમાં ભક્તો દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરાશે. વડોદરાની આગવી ઓળખ...