‘હેપ્પી વીમેન્સ ડે’નારીમુક્તિ દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્ત્રી તરીકે જન્મવાનો અને જીવવાનો આનંદ તમારા હૃદયમાં દરિયો બનીને છલકાય એવી અમારી અંતરની પ્રાર્થના....
હોળી પ્રાગટય કરી આપણે આસુરી શકિત પર વિજય મેળવવાના સંદેશ સાથે પ્રગટાવીએ છીએ. પરંતુ આ હોળી પ્રાગટય આપણે ઉચિત રીતે કરીએ છીએ...
ભાજપે જ્યારથી સરકાર બનાવી અને કાયદાઓ બનાવ્યા તેના પર તેના તજજ્ઞો સાથે પૂરતો વિચારવિમર્શ કર્યો નથી અને પછી એ કાયદાઓ ક્યાં તો...
હાલમાં એક જ સમાચાર જોવા અને જાણવા મળે છે કે યુક્રેનમાં યુદ્ધ થઈ રહ્યું છે, જાનહાનિ અને માલહાનિ થઇ રહ્યાં છે અને...
શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેકેટને કારણે બે મેઇનરોડ બંધ છે. વિવેકાનંદ સર્કલથી SBI મેઇનરોડ તરફ જતો રસ્તો બંધ કરાયા બાદ SBI થી વિવેકાનંદ...
ભારત જેવા આધ્યાત્મિક દેશને કટ્ટરવાદ તરફ દોરનારા અને પોષનારા આપણા રાજકર્તાઓને મતબેંક સિવાય કશું દેખાતું જ નથી. વર માટે કન્યા માટે મહારાજનું...
યુક્રેન – રશિયા વચ્ચે જે યુદ્ધ શરૂ થયું તેને લીધે ત્યાં ફસાયેલાં ભારતીયોને આપણા દેશમાં પાછા લાવવા માટે આપણી સરકાર કટિબદ્ધ છે....
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. ફાગણી પૂનમના...
આણંદ : આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે, ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ રણછોડરાયજી મંદિરના મુખ્ય દ્વારની સામે આવેલ પાર્કિગવાળી ખુલ્લી જગ્યા ફરતે શ્રધ્ધાળુઓની અવરજવર માટે લગાવવામાં આવેલ રેલીંગના એક છેડે...