પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતને સૌથી અશાંત માનવામાં આવે છે, અહીં ઘણી હિંસા પણ જોવા મળે છે. તાજેતરના સમયમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ જે રીતે...
સુદાનની સેનાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમણે ખાર્તુમમાં રાષ્ટ્રપતિ મહેલ પર નિયંત્રણ મેળવી લીધું છે. અર્ધલશ્કરી દળો સાથે લગભગ બે વર્ષના યુદ્ધ...
કિન્નરો આજકાલના નથી. મહાભારત અને રામચરિત માનસમાં પણ તેમનો ઉલ્લેખ છે. કિન્નરો હિન્દુ ધર્મ પાળતા હોય, હિન્દુઓ તેમને માન આપે છે. તેમને...
સુરતમાં શાંતિપ્રિય લોકો રહેતા હતા. સુરત એટલે કખગઘનું સુરત. મૂળ સુરતીઓનો વ્યવસાય કાપડ ઉદ્યોગ હતો. ખાસ કરીને ખત્રી સમાજનું કાપડમાં વર્ચસ્વ હતું....
રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ મધ્યસ્થ બેંક અને RBI પાસે તારીખ ૦૧ એપ્રિલ ૨૦૧૪થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી દેવા માફી અંગેની માહિતી...
આ પાણિયારું આજે કેટલા ઘરોમાં છે? આજની પેઢી આ શબ્દથી પરિચિત છે ખરી? પિત્તળના ઘુમ્મટ આકારના ચકચકિત ઢાંકણ વાળું માટીનું માટલું, બાજુમાં...
વર્ષ ૨૦૨૫-૨૬માં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં ધો-૧માં પ્રવેશ મેળવવા માટેની આવક મર્યાદામાં શહેરો માટે ૪ ગણો અને ગ્રામ્ય માટે ૫...
વિધાનસભા ચૂંટણીમાં હાર પછી રાજ્યમાં નાગરિક ચૂંટણીઓમાં કોંગ્રેસની હારને ઉજાગર કરવા માટે એક અગ્રણી રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકમાં બોલ્ડ હેડલાઇનમાં પ્રકાશિત કરી. જ્યારે...
આપણને થયું છે શું? બધું બરાબર ચાલતું હોય ત્યાં કોઈક ઉંબાડિયું થાય છે આસને વાત હિન્દુ – મુસ્લિમ પર આવી જાય છે....
દેશમાં જો છડેચોક ઉઘાડી લૂંટ ચાલતી હોય તો તે છે હાઈવેના ટોલનાકા પર ટોલના નામે થતાં ઉઘરાણા. જે તે સમયે જ્યારે હાઈવે...