હમણાં કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેંશનરો માટે જાન્યુઆરીથી ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી. તે પૂર્વે ગત જુલાઈ માસમાં પણ...
વલસાડ-વિરમગામ પેસેન્જર, ભરૂચ-વડતાલ ભકતાણી પેસેન્જર તથા અન્ય લોકલ ટ્રેન ઘણા સમયથી બંધ છે. કોરોનાના કારણે બંધ હતી. પણ હાલ સંપૂર્ણ રસીકરણ તથા...
રાજસ્થાનના સિરોહી જિલ્લાના બાલદા ગામમાં ખેડૂત મોહમ્મદ રફીકને ૩.૫ વીંઘા જમીનમાંથી ૧૮ કિવન્ટલ કાળા ઘઉં મળશે એવી આશા છે. સાયાન્ય ઘઉંનો ભાવ...
ડાંગ જિલ્લાના (Dang District) આહવા તાલુકામાં સમાવિષ્ટ અને ચોતરફ કુદરતી ગિરિકંદરાની ખીણમાં ખાડા ટેકરાવાળી ભૂમિ ઉપર ધબકતું ધૂમખલ ગામ (Dhumkhal Village) જોવા...
यदा यदाहि धर्मस्य ग्लानिर्भवति भारत:।अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुजाभ्यहम ।। જયારે જયાં અને જયારે ધર્મનું પતન થાય છે અને ધર્મનું ભારે વર્ચચ્વ જામે છે તે...
પિતામહ બ્રહ્માજી વ્યાસજીના મનનો આ ભાવ જાણી ગયા. ભગવાન વ્યાસની લોકકલ્યાણની ભાવના જાણીને પિતામહ બ્રહ્માજી તેમના આશ્રમ પર પધાર્યા. પિતામહ બ્રહ્માજીના દર્શન...
અયોધ્યાના રઘુવંશી રાજા દશરથ ત્રણ-ત્રણ પત્ની હોવા છતાં સંતાનસુખથી વંચિત હતા તેથી વ્યથિત રહેતા હતા. ઋષિ વશિષ્ઠે તેમને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાની સલાહ...
આપણે બ્રહ્મનિષ્ઠ ગુરુની મહત્તા સમજ્યા હવે તે જ શ્લોકમાં परमां गतिम् કહીને ભગવાન બ્રહ્મવિદ્યાની મહત્તા જણાવે છે. “વિદ્યયાઽમૃતમશ્રુતે” જેવા અનેક શાસ્ત્રવચનો “વિદ્યા”...
આપણાં ભારતમાં કેટલાંય મહાન ગ્રંથો છે, જેમાં રામાયણ એક એવું મહાકાવ્ય છે, જેના માટે ભારતવાસીઓના જ દિલમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોમાં...
વર્ષો પહેલાંની વાત છે. એક જાણીતા ધર્મગુરુ ઠેરઠેર કથાઓ કરી પ્રતિષ્ઠા પામેલા. સમાજમાં તેમના શિષ્યો અને ધર્મપ્રેમીઓમાં તેમનું ખૂબ માન. તેઓ જ્યાં...