ગુજરાતમિત્રનાં ઉગ્ર ભાષા વગરનાં એક અગ્રલેખ ગુજરાતીઓને આનંદ આપવામાં શાસનનાં ડીજીટલ ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ રહેવા પાછળ ગુજરાતીઓનો સ્વભાવ અને સાથે ગુજરાતની દારૂબંધીની...
ગુજરાતમિત્ર દૈનિકમાં ચર્ચાપત્રમાં પાંચ સાત વર્ષ પહેલાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રાણાભાઠા અને ઓંજલ ગામ વચ્ચે આવેલી કનાઈ ખાડી ઉપરના પૂલના બાંધકામ...
મનુષ્યતા શમણા શાંતિના સેવે છે અને યુધ્ધો પણ કરતો રહે છે વળી મનુષ્ય સૌથી બુધ્ધિશાળી પ્રાણી કહેવાય છે છતાં કહે છે કે...
કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંધવારી ભથ્થુ જુલાઈ 21 થી 3 ટકા વધારેલું. પાછું બીજીવાર 1 જાન્યુઆરી 22 થી 3 ટકાનો...
ધો. 6 થી 12 ધોરણમાન શ્રીમદ્ ભગવદ્ગીતા ભણાવવાનો સરકારનો નિર્ણય આવકારદાયક અને પ્રશંસનીય છે. આપણો ગીતા, ઉપનિષદનો આધ્યાત્મિક વારસો કેટલો ભવ્ય છે...
સંવિધાન દિવસ (26 ડિસે.)ની ઉજવણી વેળાએ ભારતના ચીફ જસ્ટીસ એન.વી. રમન્નાએ એક સરસ વાત કરી હતી કે આપણા દેશના લોકોએ સંવિધાન શું...
પ્રવીણ તાંબેનું નામ આજે ક્રિકેટરસિયાઓમાં જાણીતું છે, પણ પ્રવીણ ચાળીસ વટાવી ગયેલાં ત્યાં સુધી ક્રિકેટની દુનિયામાં તે ગુમનામ ચહેરો હતો. સામાન્ય રીતે...
અખબારો એક અર્થમાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિના દસ્તાવેજીકરણનું કામ કરે છે. ‘ગુજરાતમિત્ર’માં ‘અક્ષરની આરાધના’ અને ‘કર્ટનકોલ’ને તમે સાહિત્ય અને નાટ્યક્ષેત્રની પ્રવૃત્તિના મર્યાદિત...
પ્રલયનો દિવસ, કયામતનો દિવસ, ડૂમ્સ ડે, જજમેન્ટ ડે કે પછી આખેરાતનો દિવસ – આ બધાનો અર્થ આમ તો એક જ થાય છે....
ગુજરાતની હાલની રાજય સરકારે આગામી સત્રથી શાળાઓમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવાનો ફતવો બહાર પાડયો છે. સરકાર એવું જણાવે છે કે ભગવદ્ ગીતાના...