સંતાનોને મોજ કરવા જેવું રહેતું નથી. વિદ્યાર્થીઓ માટે શાળાની દીવાલો બીજી રીતે ઘેરાયેલી રહે છે. વાલીઓ સંતાનો માટે વેકેશન પૂર્વે જ વેકેશનનું...
જયારથી કોવિડ-19 મહામારીનો બીજો તબક્કો ચાલુ થયો છે ત્યારથી અખબારોના સમાચારોની હેડલાઇનો અને ટી.વી. ચેનલો પર થતા પ્રસારણો એમનો ધર્મ સદંતર ચૂકી...
તૌકતે વાવાઝોડાએ હાલ પશ્વિમભારતના કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની ઊંઘ ઉડાવી દીધી છે. વાવાઝોડાના કારણે વ્યાપક નુકસાનની સંભાનના છે. આ વખતે...
આ એક મહામારી છે, છતાં પક્ષ અને વિપક્ષ બન્ને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરે છે. બન્ને જાણે છે, જેટલું હશે એટલું જ...
કોરોનાના અજગરે આખા વિશ્વને ભરડો લીધો છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ દર્દીઓને બચાવવા સતત પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. સંવેદનશીલ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ઓક્સિજન...
યુનોએ તાજેતરમાં જાહેર કરેલ માનવ વિકાસ આંકના 149 દેશોની યાદીમાં ભારતને 144 મો ક્રમ આપ્યો છે. 2019-20 માં ભારતનો 154 140મો હતો...
આજકાલ સમાચારપત્રમાં, સોશ્યલ મીડિયામાં તેમ જ જ્યાં જુવો ત્યાં એક વાત ઘણાના મુખે સાંભળવા મળે છે,કે નેતા અભણ ન હોવા જોઈએ,નેતા બનવા...
મ્યુકોરમાયકોસીસ જે પહેલા ઝીગોમાયકોસીસ તરીકે ઓળખાતી હતી. મ્યુકોરાલ ફંગસની એક જાત છે અને રીઝોપસ, મ્યુકોરાલની એક પ્રજાતિ છે. જેનાથી મ્યુકોરમાયકોસીસ થાય છે....
હિન્દુસ્તાનીઓની એક વાત ખૂબ જ જાણીતી છે અને એ છે તેની ખુદ્દારી અને આત્મસન્માન, જો પ્રેમથી માંગો તો હિન્દુસ્તાનીઓ તેમનું ગળું કપાવવા...
જન્મભૂમિ મહારાષ્ટ્ર, કર્મભૂમિ ગુજરાત એવા મહાન સંત ડોંગરેજી મહારાજે સાંઠને સીત્તેરના દાયકામાં ગુજરાતના પ્રત્યેક શહેરમાં ગામડામાં શ્રીમદ્દ ભાગવત ગીતા કથાથી એમની મીઠી...