કોઈ પણ ગંભીર દુર્ઘટના બને કે જેમાં કોઈ મહાનુભાવનું અચાનક મરણ થાય ત્યારે જાતજાતની કોન્સ્પિરસી થિયરીઓ હવામાં ફરકવા લાગતી હોય છે. કટોકટી...
ભારતને સ્વતંત્ર થયાને ૭૪ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે, તો પણ સરકારને લાગે છે કે કેટલાંક સરહદી રાજ્યોની જનતા ભારતીય...
૧૯૯૦ ના દાયકામાં ઇન્ટરનેટ જ્યારે નવુંસવું હતું ત્યારે દુનિયામાં અઢળક ડોટ કોમ કંપનીઓ ફૂટી નીકળી હતી, જેમાં રોકાણ કરવા લોકો ગાંડાં થયાં...
એક સમય એવો હતો કે જ્યારે કોઈ ખાનદાન વેપારીને જો ઉઠમણું કરવું પડે તો તે લોકોને પોતાનું મોંઢું બતાડી શકતો નહીં અને...
ભારતનાં લગભગ ૫૦ ટકા પુખ્ત વયનાં લોકોએ કોવિડ-૧૯ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. તેવી રીતે લગભગ ૭૭ ટકા પુખ્ત વયનાં લોકોને...
વેબ.૧ અને વેબ.૨નો જમાનો હવે પૂરો થવાનો છે. વેબ.૧માં બેઝિક ઇન્ટરનેટની શોધ કરવામાં આવી હતી, જેમાં વેબસાઇટ લોન્ચ કરવામાં આવતી હતી અને...
દુનિયાના ત્રણ મોટા ધર્મોમાં ખ્રિસ્તી, ઇસ્લામ અને વૈદિક (સનાતન) ધર્મનો સમાવેશ થાય છે. આજની તારીખમાં દુનિયાના ૨૩૮ કરોડ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે...
મુંબઈ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પર ખંડણીનો કેસ કરવામાં આવે તે ચોંકાવનારી ઘટના ગણાવી જોઈએ. ભૂતપૂર્વ પોલીસ કમિશનર નાસી જાય અને મુંબઈની...
ભારતની ૮૧ ટકા પુખ્ત વસતિએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને માત્ર ૪૩ ટકાએ બીજો ડોઝ લીધો છે ત્યારે વેક્સિન બનાવતી...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તળિયે ગઈ છે, જેને કારણે ભાજપના મીડિયા સેલને કિસાન આંદોલન બાબતમાં સરકારની સિદ્ધિનો જોરશોરથી પ્રચાર કરવાની...