Business વિશ્વામિત્રીના તમામ બ્રિજ પરથી વાહનો દોડતા થયા, અલકાપુરી ગરનાળું હજુ બંધ By vaishali parmar Posted on August 29, 2024 Share Tweet Share Share Email Comments વિશ્વામિત્રી નદીમાંથી પાણી ઓસરવા માંડતા વિવિધ બ્રિજ ખુલ્લા થયા છે. કાલા ઘોડા, એલ એન્ડ ટી અને મંગળ પાંડે સહિતના બ્રિજ પરથી ટ્રાફિક ધમધમતો થયો છે. જોકે , હજુ રેલવે સ્ટેશન પાસેના અલકાપુરીના ગરનાળામાં પાણી ભરાયેલા હોવાથી અહી વાહન વ્યવહાર શરૂ થયો નથી. Related Items:Breaking Share Tweet Share Share Email Recommended for you વડોદરામાં એટલું પાણી ભરાઈ ગયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો, વીડિયો જોઈને ચોંકી જશો ક્રિકેટમાં સચિન પછી માત્ર હું, શુભમન ગિલ વિરાટ નહીં બની શકે- કોહલીનો ડીપફેક વીડિયો વાયરલ ઓનલાઈન પાસપોર્ટ પોર્ટલ પાંચ દિવસ માટે બંધ, તમામ એપોઈન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે