રમેશ બહારથી આવ્યો તો તેની નાની આઠ વર્ષની દીકરી સિયા જમીન પર બેસીને પોતાની માટીની ગુલ્લક તોડીને તેમાંથી નીકળેલા સિક્કા અને નોટ...
એક તરફ દેશમાં ઉદ્યોગ-ધંધાને આગળ વધારવા માટે સરકાર દ્વારા નવા નવા વાયદાઓ કરવામાં આવે છે પરંતુ બીજી તરફ એવી પણ સ્થિતિ છે...
બિહારમાં ચૂંટણી આવે એ પહેલાં બધા પક્ષોને ગરીબો, પછાતો અને અતિ પછાતો યાદ આવી ગયાં છે. કોંગ્રેસે એમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો...
એવા સમયે જ્યારે ચીન ભારત પર દબાણ બનાવી રહ્યું છે અને ભારત સરકારે ચીનના વિસ્તરણવાદી માનસિકતાને રોકવા માટે સંરક્ષણ દૃષ્ટિકોણથી રસ્તાઓ અને...
હવે શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે એવામાં દિલ્હીમાં પ્રદૂષણને લઇને અત્યારથી જ ચિંતા વધી ગઇ છે ત્યારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ અટકાવવા...
હરિયાણાના ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર હાઇવે પર આજે સવારે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવાનોનાં મોત થયા છે. થાર કાર ડિવાઇડર સાથે અથડાતા...
તા.4-9-25ના ગુ.મિ.માં વિદ્વાન લેખક ડો. જયનારાયણ વ્યાસનો વિશ્વ આદિવાસી દિવસ વિશેનો લેખ સત્ય હકીકત બતાવનારો, દેશ અને દુનિયામાં આદિવાસીનો ઝંડો લઇને ચાલનારા...
વિજ્ઞાનના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં જેમનો પ્રજનન દર ત્રણથી નીચે હોય છે તે ધીરે ધીરે લુપ્ત થઇ જાય છે. તબીબો પણ કહે છે...
અસ્સલ સુરત શહેરના નવાપુરા, હરિપુરા, મહિધરપુરા, રામપુરા, સલાબતપુરા સહિત આ શહેરના અન્ય વિસ્તારનાં લોકો બાપદાદા જમાનાથી સુરતના પ્રાચીન અંબાજી મંદિરના પરમ ભકત...
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝા અને હમાસ અંગે એક મોટું નિવેદન આપ્યું. તેમના ભાષણમાં તેમણે કહ્યું કે...